'સવિતાના મોતથી આયરિશ કાયદાની ક્ષતિ બહાર આવી'

એમનેસ્ટીએ કહ્યું કે આયરિશ સરાકરે એ સુનિશ્ચિત કરવું જોઇએ કે ગર્ભપાતના મુદ્દે તેમની ઘરેલુ નીતિ, આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદા પ્રમાણે હોય. આયરિશના એક સમચાર પત્રમાં છપાયેલા સમાચાર અનુસાર સવિતાના પતિ પ્રવીણનું કહેવું છેકે આયરિશ ઓથોરિટિઝે તેમનો કોઇ સંપર્ક કર્યો નથી અને તે એ વાતને લઇને ચિંતિત છે કે તપાસ કેવી રીતે થઇ રહી છે.
શુક્રવારે રાત્રે એચએસઇએ કહ્યું છે કે તેમની તપાસ ટીમ તપાસ દરમિયાન પ્રવીણને સાથે પણ સવિતાના મોત અંગે વાતચીત કરશે. આ પહેલા એક બ્રિટિશ સાંસદે કહ્યું કે સવિતાની દર્દનાક મોત અંગે આયર્લેન્ડ દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસના પરિણામ એવા આવા જોઇએ કે મહિલાના પરિવારજનોને રાહત મળે.
લેબર પાર્ટીના સાંસદ વીરેન્દ્ર શર્માએ કહ્યું કે જો આયર્લેન્ડની હોસ્પિટલમાં દરદીની જરૂરિયાત અનુરુપ સારવાર પ્રક્રિયા અપનાવવામાં આવતી તો મહિલાની જિંદગી બચાવી શકાઇ હોત.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
