Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પૈસા આપવાનો ઈનકાર કરતા ઉપદ્રવીઓએ બેરહેમીથી માર્યો, દુબઈના NRIનુ મોત

કોલકત્તાઃ દમદમાં એક પૂજા દરમિયાન 48 વર્ષના એનઆરઆઈએ દારુ ખરીદવા માટે પૈસા આપવાનો ઈનકાર કરતા અમુક ઉપદ્રવીઓએ ઢોર માર મારતા 48 વર્ષના એનઆરઆઈનુ મોત નીપજ્યુ હતુ.

પીડિત પ્રકાશ બિશ્વાસ દુબઈનો રહેવાસી હતો, બેરહેમીથી માર મારતા તે કોમામાં જતો રહ્યો હતો. બાદમાં, રાતે 9.45 વાગે આરજી કર મેડીકલ કોલેજ એન્ડ હૉસ્પિટલમાં તેનુ મોત થઈ ગયુ હતુ.

nri death

એનઆરઆઈ પ્રકાશ પર જે ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો તેમાંના એક આરોપીને પણ આરજી કર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે તપાસ શરુ કરી છે પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. દમ દમ કેન્ટોનમેન્ટ રેલવે ગેટ 10 પાસે છટકલ ખાતે શીતળા પૂજા દરમિયાન આ ઘટના બની હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X