પૈસા આપવાનો ઈનકાર કરતા ઉપદ્રવીઓએ બેરહેમીથી માર્યો, દુબઈના NRIનુ મોત
કોલકત્તાઃ દમદમાં એક પૂજા દરમિયાન 48 વર્ષના એનઆરઆઈએ દારુ ખરીદવા માટે પૈસા આપવાનો ઈનકાર કરતા અમુક ઉપદ્રવીઓએ ઢોર માર મારતા 48 વર્ષના એનઆરઆઈનુ મોત નીપજ્યુ હતુ.
પીડિત પ્રકાશ બિશ્વાસ દુબઈનો રહેવાસી હતો, બેરહેમીથી માર મારતા તે કોમામાં જતો રહ્યો હતો. બાદમાં, રાતે 9.45 વાગે આરજી કર મેડીકલ કોલેજ એન્ડ હૉસ્પિટલમાં તેનુ મોત થઈ ગયુ હતુ.

એનઆરઆઈ પ્રકાશ પર જે ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો તેમાંના એક આરોપીને પણ આરજી કર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે તપાસ શરુ કરી છે પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. દમ દમ કેન્ટોનમેન્ટ રેલવે ગેટ 10 પાસે છટકલ ખાતે શીતળા પૂજા દરમિયાન આ ઘટના બની હતી.
More From
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
