ICC રેકિંગમાં વિરાટ ચોથા ક્રમે યથાવત, શિખરની છલાંગ
દુબઇ, 31 માર્ચ: સેમીફાઇનલમાં ભારતની કરારી હારનું કારણ બનેલા વિરાટ કોહલી માટે રાહતભર્યા સમાચાર આવ્યા છે. તેઓ આઇસીસી વનડે બેટ્સમેનોની રેકિંગમાં ચોથા નંબર પર યથાવત છે, તેમની રેકિંગમાં કોઇ ફેરફાર થયો નથી, હા ટીમ ઇન્ડિયાના ગબ્બર સિંહ એટલે કે શિખર ધવનને ચોક્કસ એક ક્રમનો ફાયદો થયો છે, અને તેઓ રેકિંગમાં નંબર 6ની પોઝિશન પર આવી ગયા છે.

આ બધા ઉપરાંત ભારતીય ઓપનર રોહિત શર્મા સાત ક્રમની છલાંગ લાગાવીને ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ અને પાકિસ્તાનના મિસબાહ ઉલ હકની સાથે 12માં સ્થાન પર પહોંચી ગયા. આ બધાની ઉપરાંત બોલરોની સૂચિમાં વિશ્વકપમાં 15 વિકેટ લેનાર ભારતીય બોલર ઉમેશ યાદવ પહેલીવાર શ્રેષ્ઠ 20માં પહોંચ્યા છે. તેઓ 16 ક્રમ ઉપર ઉઠીને ઇંગ્લેંડના જેમ્સ ટ્રેડવેલની સાથે 18માં સ્થાન પર છે.
More From
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
