''રોહીતના ચક્કરમાં ગેઇલે ફટકારી દીધી બેવડી સદી''
કૈનબરા, 24 ફેબ્રુઆરી: હેડલાઇન વાંચીને આપ વિચારી રહ્યા હશો કે આખરે ગેઇલની બેવડી સદીમાં રોહિત શર્મા ક્યાથી આવી ગયા, પરંતુ મિત્રો આ વાત અમે નહીં ખુદ ગેઇલે કહી છે. ઝિમ્બાબ્વેના પોતાના તોફાની અંદાજથી ચારેય ખાના ચિત્ત કરી દેનારા વેસ્ટઇન્ડિઝના વિસ્ફોટક સલામી બેટ્સમેન ક્રિસ ગેઇલે જણાવ્યું કે જ્યારથી રોહિત શર્માએ વનડેમાં બેવડી સદી લગાવી હતી ત્યારથી જ મારા દિમાગમાં હતું કે હું પણ બેવડી સદી ફટકારીશ અને આજે મેં તે ફટકારી દીધી.

રોહીતના ચક્કરમાં ગેઇલે ફટકારી દીધી બેવડી સદી
ગેઇલે હંસતા હંસતા જણાવ્યું કે મને રોહીત શર્માથી થોડી થોડી જલન પણ થતી હતી, પરંતુ હવે નહીં થાય કારણ કે રોહિતના કારણે જ આજે મે બેવડી સદી ફટકારી છે. હું આજે મારી પહેલી બેવડી ફટકારીને ખૂબ જ ખુશ છું. જ્યારે રોહીત શર્માએ એકદીવસીય મેચમાં જ્યારે બે વખત આ સિદ્ધિ હાસલ કરી ત્યારથી જ હું બેવડી સદી ફટકારીવા માંગતો હતો.
WATCH: Chris Gayle score the first EVER Double Hundred in a Cricket World Cup http://t.co/q01jOlhXlS #cwc15 #WIvZIM pic.twitter.com/CAoSwhgJFR
— ICC (@ICC) February 24, 2015 નોંધનીય છે કે રોહિત વનડે ક્રિકેટમાં બે વાર બેવડી સદી ફટકારનાર વિશ્વના એક માત્ર ખેલાડી છે. રોહિતના નામે એકદિવસીય ક્રિકેટની સૌથી મોટી પારી ખેલનો વિક્રમ પણ નોંધાયેલો છે. તેણે ગયા વર્ષે શ્રીલંકાની વિરુદ્ધ 264 રન બનાવ્યા હતા.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
