WTC Final માં અજિંક્ય રહાણે રમી શકશે કે નહી? રાહુલ દ્રવિડે આપ્યો સંકેત
WTC Final ભારત અને ઓ્સ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં હવે એક દિવસનો સમય બચ્યો છે. ભારતીય ટીમની પ્લેઇગ ઇલેવનને લઇેન હર કોઇ ઉત્સુક્ત છે. કયા ખેલાડીને જગ્યા મળશે અને કોણ બહાર બેઠશે. કોચ રાહુલ દ્રવિડે તેને લઇને નિવેદન આપ્યુ છે.

દ્રવિડે અજિંક્ય રહાણેની વાપસી બાદ એક મોટો સંકેત આપ્યો છે. તેમણએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે, સૌથી પહેલા તો રહાણેનુ પરત ફરવુ સારી વાત છે. અમુક ખેલાડીઓના ઇજાને લીધે તેમને ટીમાં પરત ફરવાની તક આપી છે. આ ક્વાલીટીમાં બેટ્સમેનનું પરત ફરવુ સારી વાત છે.
દ્રવિડે કહ્યુ કે, રહાણે પાસે ઘણો અનુભવ છે. અને ઓવરસિજમાં તે રન પણ બનાવે છે. ઇંગ્લેન્ડમાં પણ તેમણે આપણી માટે સારી ઇનિગ્સ રમી છે. આ સિવાય દ્રવિડે સ્લિપમાં રહાણેની કેચિગને લઇને પણ વખાણ કર્યા હરતા. તેમણે કહ્યુ કે, કેચિગથી તે પોતાનુ વ્યક્તિગત દર્શાવે છે.
ભારતીય ટીમના કોચે વધુમાં કહ્યુ કે, તમારે એક મેચ અંગે ના વિચારવુ જોઇએ. ઘણી વાર તમે બહાર રહીને પરત ફરીને લાંબુ રમી શકો છો. જ્યાં સુધી તમે પ્રદર્શન કરો છો, રમતા જાવ છો. તેવુ ક્યાંય નથી લખ્યુ કે, કે તમે ફક્ત એક જ મેચ રમશો જો કે તે ફક્ત એક મેચ જ છે. મેચના નજરે જોવામાં આવે તો એક ઘણું ક્રિકેટ છે.
જો કે, રાહુલ દ્રવિડે રહાણેની કેચિંગ અને બેટિગના વખાણ કરતા હિંટ આપી હતીકે, તે ટીમનો ભાગ હોય શકે છે. બધુ સ્પષ્ટા 7 જુનના રોજ થઇ જશે. રહાણેનો અનુભવ આ મોટી મેચમાં નિસ્છિત રૂપથી ટીમ ઇન્ડિયાના કામ આવનાર છે.
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો







Click it and Unblock the Notifications
