ધોનીનું ટૉસ હારવું ભારત માટે અશુભ સંકેત તો નથી ને?
સિડની, 26 માર્ચ: હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે સેમીફાઇનલ મેચ સિડનીમાં રમાઇ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને કાંગારુઓએ શાનદાર પ્રદર્શન પણ કર્યું છે, જેના પરિણામે તેમણે ભારત સામે 329 રનોનું લક્ષ્યાંક આપ્યું છે. જેને ચેજ કરવામાં ઇન્ડિયાને મુશ્કેલી પડી શકે છે.
ક્રિકેટમાં કોમેન્ટ્રી કરી રહેલા દિગ્ગજોનું કહેવું છે કે હાલના સમયમાં ટીમ ઇન્ડિયાને એક વિકેટની જરૂરિયાત છે. અને જો તે નહીં મળી તો ભારત માટે મોટી મુશ્કેલી સાબિત થઇ શકે છે અને બની શકે છે કે ધોનીનો દ્વારા ટોસ હારવું ભારત માટે અશુભ સાબિત થઇ શકે છે. કારણ કે ટોસ જીતવા પર નિશ્ચિતપણે ધોની બેટિંગ કરતા પરંતુ એવું થઇ શક્યું નહી.

ભારતને અત્યાર સુધી એક માત્ર સફળતા ઉમેશ યાદવે ચોથી ઓવરના પહેલા બોલમાં અપાવી. અત્રે નોંધનીય છે ક ભારત તરફથી ઉમેશ યાદવે શાનદાર બોલિંગ કરીને સૌથી વધારે 4 વિકેટ ઝડપી.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
