વનડે શ્રેણીમાં સટ્ટાબાજીનો ઓછાયો? બીજી વનડેમાં થયુ હતું કંઇક આવું
કાર્ડિફ, 29 ઑગસ્ટઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સટ્ટાબાજોની સંડોવણીનો ભય ફરી એકવાર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી વનડે દરમિયાન પ્રકાશમાં આવ્યો છે. અહેવાલઓ અનુસાર પોલીસ અધિકારીઓએ એક દર્શકને કથિત રીતે ઉપ મહાદ્વિપીય સટ્ટાબાજોને સૂચના આપી હોવાનું બહાર આવ્યું છે. જોકે ઇસીબી દ્વારા આ વાતને રદિયો આપવામાં આવ્યો છે.
ઇસીબીનું કહેવું છેકે કાર્ડિફ વનડે દરમિયાન આવી કોઇ ઘટના ઘટી જ નહોતી, આ માત્ર ઉપજાવી કાઢવામાં આવેલી વાત છે.

રિપોર્ટ અનુસાર, માનવામાં આવી રહ્યું હતું કે કાર્ડિપમાં આ વ્યક્તિ ભારતીય ઇનિંગ દરમિયાન બે લેપટોપ અને એક મોબાઇલ ફોનનો ઉપયોગ કરી રહ્યો હતો, ત્યારબાદ તેને મેદાનની બહાર મોકલી આપવામાં આવ્યો હતો. ઇસીબી ભ્રષ્ટાચાર વિરોધી એકમના વધુ એક અધિકારી શ્રેણીની અંતિમ ત્રણ વનડેમાં હાજર રહે તેવી સંભાવના છે.
More From
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
