આજે ભારતીય ટીમની પસંદગી, સચિન પર નજર રહેશે

બીસીસીઆઇ સચિવ અને પસંદગી સમિતિના સંજય જગદાલે જણાવ્યું હતું કે પસંદગી સમિતિની મુંબઇમાં બેઠક યોજાશે જેમાં આગામી બે ટેસ્ટ મેચો માટે ટીમની પસંદગી કરવામાં આવશે. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને કોચ ડંકન ફ્લેચર પણ પસંદગી સમિતિમાં ભાગ લેશે. પરંતુ તેમને મત આપવાનો અધિકાર નથી. જો મહેન્દ્ર સિંહ ધોનીનું ચાલે તો તે આગામી બે મેચ માટે ટીમમાં વધુ ફેરફાર થઇ શકે છે.
મહેન્દ્ર સિંહ ધોનીએ બીજી ટેસ્ટ મેચમાં દસ વિકેટે જોરદાર હાર મેળવ્યા બાદ કહ્યું હતું કે ટીમમાં મોટાપાયે ફેરફાર થવાની સંભાવના છે. અમારી સારા વિકલ્પ છે પરંતુ એક અથવા બે મેચ બાદ ખેલાડીઓને બદલી કે રોટેટ કરી ન શકાય. તમારે તેમને જરૂરી તક આપવી જોઇએ.
અમદાવાદમાં રમવામાં આવેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે નવ વિકેટે જીત મેળવી હતી. બીજી ટેસ્ટ મેચમાં ઇગ્લેંડે ભારતને 10 વિકેટે હરાવ્યું હતું. ટેસ્ટ શ્રૃંખલા બાદ ટ્વેંટી-20 મેચ રમાવવાની છે. આ મેચોનું આયોજન પુણાના સુબ્રતો રોય સ્ટેડિયમમાં અને મુંબઇમાં થવાનું છે. મેચ ક્રમશ 20 અને 22 ડિસેમ્બરે રમાશે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
