કલકત્તામાં હાર માટે બેટ્સમેનો જવાબદાર છે: ધોની

ભારતીય ટીમે ગત બે ટેસ્ટ મેચોમાં ખરાબ રીતે નિષ્ફળ રહી હતી અને જો કે હાલમાં તેની નજર 13 ડિસેમ્બરે નાગપુરમાં યોજાંરી ચોથી અને અંતિમ ટેસ્ટમાં જીત મેળવી આ શૃંખલામાં બરાબરી મેળવી લેવા આતુર છે. મહેન્દ્ર સિંહ ધોનીએ મેચ બાદ પુરસ્કાર વિતરણ દરમિયાન કહ્યું હતું કે અમારા બેટ્સમેનો વધારે રન બનાવવા પડશે. અમે સતત 300 રનથી વધારેનો સ્કોર ઉભો કર્યો છે. આ વિકેટ પર અમે 450 કે તેથી વધુ રન બનાવવા માંગતા હતા. જે બેટ્સમેનોએ સારી શરૂઆત કરી તેવો તેનો મોટા સ્કોરમાં ફેરવવામાં નિષ્ફળ રહ્યાં છે.
ભારતીય ટીમ બીજા દાવમાં ફક્ત 247 રન બનાવી શકી હતી જેથી ઇગ્લેંડને 41 રનનો ટાર્ગેટ મળ્યો. આ અંગે મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું હતું કે બીજા દાવમાં અમારા બેસ્ટમેનો ધ્વસ્ત થઇ ગયા હતા. ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું હતું કે તેમની ટીમ નાગપુરમાં ચોથી ટેસ્ટમાં મજબૂત વાપસી કરશે. અમારે નાગપુરમાં સારું પ્રદર્શન કરવું પડશે. બધાએ જવાબદારી ઉપાડવાની જરૂર છે. તેમની બોલીંગ અને ફિલ્ડિંગ સારી હતી. તે સારી બેટીંગ કરશે પણ અમારે જવાબ આપવો પડશે.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ





Click it and Unblock the Notifications
