NSFમાં સરકારી કર્મચારીઓ અને મંત્રીઓની નિમણૂક થઇ શકશે નહીં
ખેલ વિભાગની સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, રાષ્ટ્રીય ખેલ મહાસંઘ(નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન - NSF)માં મંત્રીઓ અને સરકારી કર્મચારીઓની નિમણૂક કરી શકાશે નહીં.
ખેલ વિભાગની 9 સભ્યોની સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, રાષ્ટ્રીય ખેલ મહાસંઘ(નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન - NSF)માં મંત્રીઓ અને સરકારી કર્મચારીઓની નિમણૂક કરી શકાશે નહીં. બીસીસીઆઇના મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા લોઢા સમિતિની રચના કરવામાં આવી હતી, જેના સૂચનોને ધ્યાનમાં રાખીને સમિતિએ આ નિર્ણય લીધો છે. ખેલ વિભાગની 9 સભ્યોની સમિતિની રચના રાષ્ટ્રીય ખેલ સંહિતા ફરીથી તૈયાર કરવા માટે થઇ હતી.

આ સમિતિ દ્વારા એનએસએફમાં મંત્રીઓ અને સરકારી કર્મચારીઓને પદ આપવા પર રોક લગાવવામાં આવી છે. આ સાથે જ પદધારક માટે ઉંમર મર્યાદા અને કાર્યકાળ મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે.
More From
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?











Click it and Unblock the Notifications
