ત્રીજી વનડેમાં ધોનીનું રમવું શંકાસ્પદ

નોંધનીય છે કે, ત્રણ વનડેની શ્રેણીમાં પ્રથમ બન્ને વનડેમાં ભારતનું પ્રદર્શન શરમજનક રહ્યું છે અને બન્ને વખત ભારતે હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. બન્ને મેચોમાં બેટ્સમેનો દ્વારા અત્યંત ખરાબ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેના કારણે વિરોધી ટીમ વિજય મેળવવામાં સફળ નીવડી હતી. જો કે, સતત ફોર્મ માટે સંઘર્ષ કરી રહેલો ધોની અચનાક બન્ને વનડેમાં શાનદાર ફોર્મમાં જણાઇ રહ્યો હતો અને દિલ્હી સામેની મેચમાં અચાનક પીઠના દુઃખાવાનું બહાનું દર્શાવવું અનેક પ્રશ્નો ઉઠાવી રહ્યું છે.
છેલ્લા ઘણા સમયથી ધોનીના નેતૃત્વ અને તેના વ્યક્તિગત પ્રદર્શન પર અનેક દિગ્ગજ ક્રિકેટર્સ દ્વારા ટીકા કરવામાં આવી રહી છે. જે રીતે ગયા વર્ષે રમાયેલી શ્રેણીઓમાં ટીમ ઇન્ડિયાએ પ્રદર્શન કર્યું હતું તેને લઇને ટીમના સીનિયર ખેલાડીઓમાં તાલમેલ નહીં હોવાના ખાસ કરીને ધોની અને સહેવાગ તથા ગંભીર સાથેના વિવાદોના કારણે ટીમ એકજૂટ નહીં હોવાના સમાચારો આવતા રહ્યા છે, તેની વચ્ચે આ પ્રકારે ત્રીજી વનડે પહેલા ધોનીનું રમવું શંકાસ્પદ હોવાના સમાચારે એક ચર્ચા જગાવી છે.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
