'પાર્થિવ પટેલ નથી બની રહ્યો પટાવાળો'

મીડિયાના એક વર્ગમાં આવેલા સમાચારો અનુસાર પાર્થિવે બહુઉદ્દેશીય કર્મચારીના પદ માટે અરજી કરી છે, જેનો પગાર 15 હજાર રૂપિયા છે અને લોકોનું માનવું છે કે આ પટાવાળાના પદ સમાન જ છે.
અજય પટેલે કહ્યું કે, હું સ્પષ્ટ કરી દઉં કે પાર્થિવને રિલાયન્સમાંથી એક લાખ રૂપિયાનો પગાર મળે છે, જ્યાં તેનો કરાર વધુ 10 વર્ષ માચે છે. મારા પુત્રએ ક્યારેય કામ માટે ઇન્કમ ટેક્સ વિભાગનો સંપર્ક કર્યો નથી. રજૂઆત તેમના તરફથી આવી હતી.
પાર્થિવને સનરાઇઝર્સ હૈદરબાદા સાથે ત્રણ કરોડને 15 લાખ રૂપિયાનો કરાર હતો, જે ચાલું વર્ષે સમાપ્ત થયો છે, કારણ કે આગામી વર્ષે ફરીથી હરાજી થવાની છે. આ ઉપરાંત પાર્થિવ સ્થાનિક ક્રિકેટ રમીને સારી કમાણી કરી રહ્યો છે.
અજય પટેલે પ્રશ્ન ઉઠાવ્યો છે કે, જ્યારે રજૂઆત આવી ત્યારે અમે વિચાર્યું કે, જો તેને કોઇ અધિકારીનું પદ મળે છે તો તેમાં ખોટું શું છે, લોકો કેવી રીતે વિચારી શકે છે કે મારો પુત્ર પટાવાળાની જોબ કરશે.
પાર્થિવે 12મું ધોરણ પણ પાસ કર્યું નથી, તેથી સરકારી સંગઠનમાં કોઇ અધિકારીના પદને પાત્ર નથી, હાલ તે અમેરિકામાં પોતાની પત્ની અવની અને બે વર્ષની પુત્રી સાથે રજાઓ માણી રહ્યો છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
