ટૂંક સમયમાં આઇપીએલમાંથી નિવૃતિ લઇ શકે છે રાહુલ દ્રવિડ!

આઇપીએલના આગામી આવૃત્તિમાં રમવાને લઇને પૂછવામા આવેલા પ્રશ્ન પર તેમણે કહ્યું કે, હું 41 વર્ષનો છું, 12 મહિનાનો સમય એક લાંબી અવધી છે. રાજસ્થાન રોયલ્સ 17 સપ્ટેમ્બરથી ભારતમાં થનારી ચેમ્પિયન્સ લીગ ટી-20 માટે ક્વોલિફાય કરી ચુકી છે, તેથી દ્રવિડે કહ્યું છે કે સંભવતઃ આ એક ટૂર્નામેન્ટ પછી તે આઇપીએલ નહીં રમે.
ઇડન ગાર્ડન્સમાં શુક્રવારે બીજી ક્વોલીફાયરમાં મુંબઇ ઇન્ડિયન્સ સામે તેમની ટીમને મળેલી હાર બાદ તેમણે મીડિયાકર્મીઓને કહ્યું કે, સૌભાગ્યવશ અમે ચેમ્પિયન્સ લીગ માટે ક્વોલીફાય કરી લીધુ છે. તેથી હું કેટલાક મહિના વધુ રમીશ.
આઇપીએલની 89 મેચોમાં 2,174 રન બનાવી ચૂકેલા દ્રવિડે આ પહેલા એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે તે પોતાની ટીમ સાથે પોતાના ભવિષ્ય અંગે ચર્ચા કરવા માગે છે. રાહુલ ક્રિકેટના અન્ય તમામ ભાગોમાંથી પહેલા નિવૃત્તિ લઇ ચૂક્યા છે.
More From
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી











Click it and Unblock the Notifications
