For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સહેવાગ, ઝહીર અને યુવરાજ માટે લાઇફલાઇન

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 11 સપ્ટેમ્બરઃ ટીમ ઇન્ડિયામાંથી બહાર થઇ ગયેલા ભારતીય ઓપનિંગ બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીર, યુવરાજ સિંહ અને ઝહીર ખાનને પસંદગીકર્તાઓએ વધુ એક તક આપી છે. આ તક આ ખેલાડીઓની આંતરરાષ્ટ્રીય કારકિર્દી માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

યુવરાજ હાલ ફ્રાન્સમાં ટ્રેનિંગ કરીને આવ્યો છે, તેની ટીમમાં ઇરફાન પઠાણ, યૂસુફ પઠાણ અને પ્રવીણ કુમારને તક આપવામાં આવી છે. આ ઉપરાંત ચાર દિવસીય મેચોમાં ચેતેશ્વર પૂજારા સુકાની કરશે. એક સમયે ભારતીય ટીમના સભ્ય રહી ચૂકેલા મોહમ્મદ કૈફને પણ તક આપવામાં આવી છે.

virender-sehwag
ઇન્ડિયા એઃ વનડે અને ટી20- યુવરાજ સિંહ(સુકાની), ઉન્મુક્ત ચંદ, રોબીન ઉથપ્પા, બાબા અપરાજિત, કેદાર જાધવ, નમન ઓઝ, યૂસુફ પઠાણ, ઇરાફન પઠાણ, પ્રવીણ કુમાર, સુમિત નારવાલ, શહબાઝ નદીમ, મનદીપ સિંહ અને રાહુલ શર્મા.

પહેલી ચાર દિવસીય મેટ માટે ઇન્ડિયા એ ટીમઃ ચેતેશ્વર પૂજારા(સુકાની), જીવનજોત સિંહ, કેએલ રાહુલ, મનપ્રીત જુનેજા, રજત પાલીવાલ, હર્ષદ ખાદીવાલે, પરવેજ રસૂલ, ભાર્ગવ ભટ, ઇશ્વર પાંડેય, શમી અહમદ, અશોક ડિંડા, રોહિત મોટવાની(વિકેટ કીપર), ધવલ કુલકર્ણી અને પરાસ ડોગરા.

બીજી ચાર દિવસીય મેચ માટે ઇન્ડિયા એ ટીમઃ ચેતેશ્વર પૂજારા(સુકાની), ગૌતમ ગંભીર, વિરેન્દ્ર સેહવાગ, શેલ્ડન જૈક્સન, અભિષેક નાયર, પારસ ડોગરા, ઉદય કોલ(વિકેટ કીપર), પરવેજ રસૂલ, ભાર્ગવ ભટ, ધવલ કુલકર્ણી, ઝહીર ખાન, ઇશ્વર પાંડેય, મોહમ્મદ શમી અને મોહમ્મદ કૈફ.

English summary
Virender Sehwag, Gautam Gambhir, Yuvraj Singh and Zaheer Khan were handed lifelines to revive their international careers. They were on Tuesday picked in India A squads for series against West Indies A at home.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X