મહાશિવરાત્રી સ્પેશિયલઃ કેદારનાથ જ્યાં પાપમુક્ત થયા પાંડવ
મહાદેવ અથવા ભગવાન શિવ અને ઘર્મ, માત્ર આપણી આસ્થા અને વિશ્વાસના પ્રતિક જ નથી, પરંતુ તે આપણને એક આદર્શ જીવન જીવવાની પ્રેરણા આપે છે. શિવ એક તરફ જ્યાં સૌમ્ય રૂપ ધરે અને તપ કરતા એક યોગી છે, તો બીજી તરફ મહાકાલ પણ તેમનું એક રૂપ છે. ખરેખર ભોલેનાથની લીલા અનોખી છે, શિવમાં તમને અનેક અલગ-અલગ ભાવોનું સમાગમ જોવા મળે છે, ક્યાંક શિવ પોતાના મસ્તક પર ચંદ્રમાને સજાવે છે, ક્યાંક એક ઝેરીલા વાસુકી સાપને પોતાના ગળાની શોભા બનાવે છે. શિવ જ્યાં અર્ધનારીશ્વર બની મહિલાઓના અધિકારોની વાત કરે છે તો ક્યાંક નિર્મળ નિષ્કામ પ્રેમનો પાઠ ભણાવે છે.
મહાશિવરાત્રી ખાતે આજે અમે તમને જ્યોર્તિલિંગને અવગત કરાવવા જઇ રહ્યાં છે, તેની એ ખાસિયત છે કે અહીં કુરુક્ષેત્રના યુદ્ધ ઉપરાંત પાંડવ પોતાના પાપોના પ્રાયશ્ચિત માટે આવ્યા હતા. જીહાં અમે વાત કરી રહ્યાં છીએ, કેદારનાથ મંદિરની જેનો સમાવેશ હિન્દુ ધર્મના મુખ્ય તીર્થોમાં થાય છે.
કેદારનાથ મંદિર ભારતના ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત છે. ઉત્તરાખંડમાં હિમાલય પર્વતની ગોદમાં કેદારનાથ મંદિર બાર જ્યોર્તિલિંગમાં સમ્મિલિત હોવાની સાથે ચાર ધામ અને પંચ કેદારમાનું પણ એક છે. અહીં પ્રતિકૂળ જલવાયુના કારણે આ મંદિર એપ્રિલથી નવેમ્બર મહિનાના મધ્યમાં જ દર્શન માટે ખુલે છે. પથ્થરોથી બનેલી કત્યૂરી શૈલીથી બનેલા આ મંદિર અંગે કહેવામાં આવે છે કે, તેનું નિર્માણ પાંડવ વશંના જન્મેજયે કરાવ્યું હતું. અહીં સ્થિત સ્વયંભૂ શિવલિંગ અતિ પ્રાચીન છે. આદિ શંકરાચાર્યએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો.

કેદારનાથ મંદિર
મંદિર ભારતના ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત છે. ઉત્તરાખંડમાં હિમાલય પર્વતની ગોદમાં કેદારનાથ મંદિર બાર જ્યોર્તિલિંગમાં સમ્મિલિત હોવાની સાથે ચાર ધામ અને પંચ કેદારમાનું પણ એક છે.

ભૈરવનાથનું મંદિર
કેદારનાથ પાસે જ ભૈરવનાથનું એક મંદિર છે

મંદિરની મહિમા
મંદિરની મહિમાનું વર્ણન કરતી એક સુંદર તસવીર

દર્શનાર્થીઓની ભીડ
મંદિરમાં દર્શન કરવા આવેલા દર્શનાર્થીઓની ભીડની તસવીર

રાત્રીનો નજારો
કેદારનાથ મંદિરની રાત્રીમાં લેવામાં આવેલી એક શાનદાર તસવીર

પ્રાકૃતિક સુંદરતા
અપાર પ્રાકૃતિક સુંદરતા સમાયેલી છે ભોલેનાથના કેદારનાથ ધામમાં

એક અન્ય પ્રાચીન મંદિર
કેદારનાથ મંદિર પાસે જ સ્થિત છે શિવનું એક અન્ય પ્રાચીન મંદિર

શિવ કેદારનાથ મંદિર
શિવ કેદારનાથ મંદિરની સુંદર તસવીર

ઉખીમઠની તસવીર
કેદારનાથ મંદિર પાસે આવેલા ઉખીમઠ મંદિરની તસવીર

વ્યાસ ગુહા
કેદારનાથ પાસે જ આવેલા વ્યાસ ગુહાનું એક ચિત્ર
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું






Click it and Unblock the Notifications
