જાણો, કયા ભગવાનને ચઢાવવાં કેવાં ફૂલ? થશે અપાર કૃપા
જાણો, કયા ભગવાનને ચઢાવવાં કેવાં ફૂલ? થશે અપાર કૃપા
લખનઉઃ સુંઘેલું, અંગ સાથે લગાવેલું કે પછી જે ફૂલની પંખુડી તૂટી ગઈ હોય, વસી ઉગ્ર ગંધવાળા ફૂલ દેવી-દેવતાઓને ન ચઢાવવાં. માળીના ઘરમાં રાખેલ ફૂલને વાસી માનવામાં આવતાં નથી. જો તમે સ્વયં ફૂલ તોડી રહ્યા હોવ તો વિધિ-વિધાનથી ફૂલ તોડવાં જોઈએ. સ્નાન કર્યા બાદ જ ભગવાનને ફૂલ ચઢાવવાં જોઈએ. વિવિધ દેવતાઓને વિવિધ ફૂલ ચઢાવવાં જોઈએ. શાસ્ત્રો મુજબ દેવતાઓને મનફાવે તેવાં ફૂલ ન ચઢાવવાં જોઈએ, નિષિદ્ધ ફળ ચઢાવવાથી દેવતા નારાજ થાય છે.

દેવતાઓને ચઢાવવામાં આવે છે આવાં ફૂલ
જો તમે કોઈ પૂજા, જાપ અથવા અન્ય ઉપાય કરી શકો તો ઈષ્ટ દેવને તો હંમેશા પ્રિય પુષ્પ જ ચઢાવવાં, આનાથી દેવતા પ્રસન્ન થાય છે.
શિવને પ્રસન્ન કરવાના ફૂલ-આંકડો, શંખપુષ્પી નાગકેસર, કનેર, ચમેલી, વગેરે છે.
નિષિદ્ધ ફૂલ- કદંબ, કેસુડો, દાડમ, કેતકી, જૂહી, કપાસ, શિરીષ વગેરે ફૂલ-ફળ છે.

દુર્ગાને પ્રસન્ન કરવા માટે
ભગવાન શિવને ચઢાવવામાં આવે છે તે તમામ ફૂલ મા દુર્ગાને પણ ચઢાવવામાં આવે છે. આ ઉપરાંત બેલ, કેવડો, અશોક, લેધ વગેરે જેવાં ફલ ચઢવી શકાય છે.
નિષિદ્ધ ફૂલ- દરો ઘાસ, તમાલ વગેરે ફૂલ-છોડ દેવી દુર્ગાને ચઢાવવાં નહિ.

વિષ્ણુજીને ચઢાવવામાં આવતાં ફૂલ
ભગવાન વષ્ણુને કમળનું ફૂલ અતિ પ્રિય છે. માલતી, મૌલશ્રી, અશોક, ચંપ, જૂહી, કદંબ, ચમેલી, બસંતી, કેસુડો, પારિજાત, તુલસી, વગેરે ફૂલ ચઢાવવામાં આવે છે. કાર્તક માસમાં કેતકી પુષ્પમાં વિષ્ણુની પૂજા કરવાથી વિષ્ણુ ભગવાન અતિ પ્રસન્ન થાય છે.
આકડો, ધતૂરો, શિરીષ, શાલ્મલી, કચનાર વગેરે જેવાં ફૂલ ભગવાન વિષ્ણુને ચઢાવવાં નહિ. નહિંતો વિષ્ણુ ભગવાન ક્રોધિત થઈ શકે છે.

ગણેશજીને ચઢાવવામાં આવતાં ફૂલ
ગણેશજીને લીલું દરો ઘાંસ બહુ પસંદ હોય છે. તેમના પર બધાં પુષ્પ ચઢાવી શકાય છે. ગણેશજીને લાલપુષ્પ ચઢાવવાથી તેઓ અત્યંત ખુશ થાય છે.
નિષિધ ફૂલ- ગણેશજીને તુલસીનાં પાન ન ચઢાવવાં. જે ફૂલ અન્ય દેવી-દેવતાઓ માટે નિષેધ છે તે ગણેશજીને ન ચઢાવવાં
વર્જિત- વિષ્ણુજીની પૂજામાં ધતૂરો, મદાર અને કનેર ફૂલનો ઉપયોગ ન કરવો જોઈએ અને શિવજીની પૂજામાં તુલસી મંજરી ન ચઢાવવી જોઈએ.
પ્રિય- મા સરસ્વતીને શ્વેત પુષ્પ પ્રિય છે. મા બગુલામુખી દેવીને પીળા ફૂલ અત્યંત પ્રિય છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11











Click it and Unblock the Notifications
