કેમ નાગા બાવાઓ કપડાં નથી પહેરતા?
તમે અનેકવાર નાગા બાવાઓને કુંભના મેળામાં સ્થાન કરતા જોયા હશે. અને તે પણ જોયું હશે કે તે એક પણ કપડાં નથી પહેરતા. જે જોઇને મનમાં હંમેશા તે સવાલ ઊભો થાય જ છે કે તેઓ કેમ કપડાં નથી પહેરતા?
નાગાનો અર્થ જ થાય છે કપડાં વગરનો કે પછી તે વ્યક્તિ જેને કોઇની પણ પડી નથી હોતી. અને આ માટે જ તેમને નાગા બાવા કહેવાય છે કારણ કે તેમને કપડાં જેવી બાહ્ય મોહમાયાની બિલકુલ પડી નથી હોતી.
અને તે માટે જ તેમણે કપડાં છોડીને ભભૂતને ધારણ કરી હોય છે. વધુમાં આ બાબાઓ કઠોર સાધનાઓ કરતા હોય છે. ત્યારે નાગા સાધુઓ વિષે કેટલીક વધુ રોચક વાતો જાણો આ ફોટોસ્લાઇડરમાં...

પરિવાર
નાગા સાધુઓમાં માટે તેમનો સમુદાય જ તેમનો પરિવાર હોય છે. અને તે અન્ય કોઇ પણ વ્યક્તિની સાંસારિક સંબંધ નથી રાખતા.

ક્યાં રહે છે
આ સાધુઓ ઝૂંપડું બનાવીને સાધુનું જીવન વ્યતિત કરે છે. પણ તે લાંબા સમય સુધી કોઇ પણ જ્યારે નથી રહેતા.

ભોજન
તે દિક્ષામાં મળેલા તમામ પ્રકારના ભોજનનું ગ્રહણ કરે છે.

કપડા
નાગા સાધુઓનું માનવું છે કે કપડાં શરીરને ઢાંકે છે. તેની સુરક્ષા કરે છે. પણ નાગા બાવાઓના મતે શરીર નાસપ્રાય છે આત્મા અમર છે. માટે શરીરની ચિંતા કરવામાં તે નથી માનતા.

સાધના
નાગા સાધુઓને તેમના જીવનમાં અનેક સાધનાઓમાંથી પસાર થવું પડતું હોય છે. અને તે લાંબા સમય સુધી ધ્યાનમાં લીન રહે છે.

ઇતિહાસ
સૌથી પહેલા વેદ વ્યાસે સંગઠિતરૂપથી વનવાસી સંન્યાસી પરંપરા શરૂ કરી હતી. જે બાદ શુકદેવે ઋુષિ અને સંતોની પરંપરા શરૂ કરી હતી.

શંકરાચાર્ય
જે બાદ શંકરાચાર્યએ ચાર મઠ સ્થાપિત કરી દસનામી સંપ્રદાયનું ગઠન કર્યું. તે પછી અખાડા પરંપરા પણ શરૂ થઇ. ઇ.સ 547માં પહેલો અખોડા બન્યો જેનું નામ અખંડ આહ્વાન અખાડા હતું.

દિક્ષા
નાગા સાધુઓને સૌથી પહેલા બ્રહ્મચારી બનવાની શિક્ષા અપાય છે. જેમાં પાસ થયા બાદ તેમની મહાપુરુષ દિક્ષા થાય છે. તે બાદ તે પોતાનું યજ્ઞોપવીત અને પિંડદાન કરે છે જેને બિજવાન કહેવાય છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ












Click it and Unblock the Notifications
