ગુડ્સ સર્વિસીસ ટેક્સ વિશે જાણવા જેવી 6 બાબતો
ભારતના નાણા પ્રધાન અરૂણ જેટલીએ અનેક અપ્રત્યક્ષ કરના બદલામાં આ વર્ષથી ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST - જીએસટી)ને અમલી બનાવવાની જાહેરાત કરી છે. જેટલીના જણાવ્યા અનુસાર જીએસટી એ સુવ્યવસ્થિત કર વહીવટ માળખું છે. તેના અમલીકરણથી બિઝનેસમાં મુશ્કેલીઓ ઘટશે અને રાજ્ય તથા કેન્દ્ર સરકારનું ટેક્સ કલેક્શન વધશે.
અહીં GST વિશે જાણવા જેવી 6 બાબતોની વિગતો આપવામાં આવી છે. વિગતો જાણવા માટે આગળ ક્લિક કરો...
GST શું છે?
GST
સમગ્ર
ભારતમાં
ગુડ્સ
અને
સર્વિસીસ
પર
લાગતા
કરનું
એક
જ
અને
સમાન
કર
માળખું
છે.
દેશમાં
અપ્રત્યક્ષ
કર
માટેનો
આ
મહત્વકાંક્ષી
સુધારો
છે.
જેના
કારણે
રાજ્યો
અને
કેન્દ્ર
દ્વારા
લાગતા
બેવડા
કરભારણમાંથી
મુક્તિ
મળશે.
સમગ્ર
દેશમાં
ગુડ્સ
અને
સર્વિસીસ
પર
એક
જ
કળ
માળખુ
અમલમાં
મુકાશે.
GSTથી એક સમાન કળ માળખું કેવી રીતે લાગુ થશે?
વર્તમાન
સમયમાં
અનેક
પડો
વાળો
ટેક્સ
કેન્દ્ર
અને
રાજ્ય
સરકારો
લગાવી
રહી
છે.
જેમાં
એક્સાઇઝ
ડ્યુટી,
વેટ,
સેન્ટ્રલ
સેલ્સ
ટેક્સ
(સીએસટી)
ઓક્ટ્રોય
વગેરેનો
સમાવેશ
થાય
છે.
જીએસટી
લાગુ
થયા
આ
પ્રકારના
બધા
જ
કર
તેની
હેઠળ
આવરી
લેવામાં
આવશે.
સમગ્ર
દેશમાં
તેનું
પ્રમાણ
એક
સમાન
રહેશે.
GSTથી GDPમાં વૃદ્ધિ
એનસીએઇઆરનો
સર્વે
દર્શાવે
છે
કે
GST
અમલમાં
આવ્યા
બાદ
જીડીપીમાં
વૃદ્ધિ
થશે.
તેના
કારણે
ડાયરેક્ટ
કોસ્ટ
રિડક્શન
થશે
અને
મૂડીની
આવકમાં
પણ
કોસ્ટ
રિડક્શન
થશે.
GSTના
અમલીકરણ
બાદ
પ્રાથમિક
તબક્કે
જીડીપી
2થી
2.5
ટકા
રહી
શકે
છે.
GST કેવી રીતે કામ કરશે?
કેન્દ્ર
અને
રાજ્ય
સરકાર
એક
સરખા
દરે
જીએસટી
લાગુ
કરશે.
ઉદાહરણ
તરીકે
કોઇ
પણ
વસ્તુ
કે
સેવા
પર
10
ટકા
GST
વસુલ
કરવામાં
આવશે
તો
તેમાંથી
5
ટકા
કેન્દ્ર
સરકાર
અને
5
ટકા
રાજ્ય
સરકાર
લેશે.
GSTથી નાના અને મોટા ઉદ્યોગોને લાભ
GSTથી
નાના
અને
મોટા
બંને
પ્રકારના
ઉદ્યોગોને
લાભ
મળશે.
તેના
કારણે
ઇ-પેમેન્ટ
મીકેનિઝ્મ
પણ
અમલમાં
મૂકવામાં
આવશે.
GSTમાં વિલંબ કેમ?
વિવિધ
રાજ્યોને
વર્તમાન
કર
માળખાથી
હજાર
કરોડો
રૂપિયાની
આવક
થઇ
રહી
છે.
આ
કારણે
તેઓ
GST
લાવવાની
ના
પાડી
રહ્યા
છે.
આ
રાજ્યોને
ડર
છે
કે
GSTના
અમલીકરણ
બાદ
તેમની
આવક
ઘટી
જશે.