ચૂંટણી મોસમમાં નોટબંધી બાદ કેશના સર્ક્યુલેશનમાં જબરદસ્ત વધારો
નોટબંધી બાદ હાલમાં જ જે લેટેસ્ટ આંકડા સામે આવ્યા છે તે અનુસાર કેશનો ઉપયોગ વધ્યો છે
વર્ષ 2016માં જ્યારે નોટબંધીનું એલાન કરવામાં આવ્યુ હતુ તો તેની પાછળનું સૌથી મોટુ કારણ એ હતુ કે લોકોને કેશના ઉપયોગથી રોકવામાં આવે અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવામાં આવે. પરંતુ નોટબંધી બાદ હાલમાં જ જે લેટેસ્ટ આંકડા સામે આવ્યા છે તે અનુસાર કેશનો ઉપયોગ વધ્યો છે. તમને જણાવી દઈએ કે નોટબંધી પહેલા 4 નવેમ્બર 2016ના રોજ કુલ 17.97 લાખ કરોડ રૂપિયાના કેશ લોકો ઉપયોગ કરી રહ્યા હતા. પરંતુ 15 માર્ચના જે આંકડા સામે આવ્યા છે તે અનુસાર 17.97 લાખ કરોડ રૂપિયાનો લોકો ઉપયોગ કરી રહ્યા છે.

આરબીઆઈએ જાહેર કર્યા આંકડા
મહત્વની વાત એ છે કે છેલ્લા અમુક સમયમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં ઘણો વધારો થયો છે તેમછતાં કેશના ઉપયોગમાં ઘટાટો થયો નથી. પહેલા જ્યાં ત્રણ લાખ કરોડ રૂપિયાના ડિજિટલ ટ્રાન્ઝેક્શન થતા હતા તે માર્ચ 2018માં વધીને 18.29 લાખ કરોડ રૂપિયા થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે આ આંકડા રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા તરફથી જાહેર કરવામાં આવ્યા છે. 500 અને 1000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ બાદ કેશનો ઉપયોગ જાન્યુઆરી 2017માં 9 લાખ રૂપિયા થઈ ગયા હતા.

ચૂંટણીના કારણે થયો વધારો
નોટબંધી બાદ આરબીઆઈ સતત ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપી રહ્યુ છે જેનાથી કેશના ઉપયોગમાં ઘટાડો લાવી શકાય છે પરંતુ તેમછતાં કેશના ઉપયોગમાં વધારો જોવા મળ્યો છે. આનુ એક મોટુ કારણ છે લોકસભા ચૂંટણી. માનવામાં આવી રહ્યુ છે કે આવનારા સમયમાં કેશના ઉપયોગમાં હજુ વધારો જોવા મળ્યો. બેંક કર્માનું કહેવુ છે કે ચૂંટણી પહેલા કેશનો ઉપયોગ વધી જાય છે.

તહેવારમાં વધે છે કેશનો ઉપયોગ
આટલુ જ નહિ તહેવારના પ્રસંગે પણ કેશના ઉપયોગમાં વધારો જોવા મળે છે. લોકો સોનુ, ગાડી સહિત તમામ વસ્તુઓની ખરીદી માટે કેશનો ઉપયોગ કરે છે. આ જ કારણ છે કે કેશના ઉપયોગમાં વધારો જોવા મળે છે. તમને જણાવી દઈએ કે નોટબંધી બાદ 500 અને 1000 રૂપિયાના લગભગ બધી નોટ પાછી બેંકમાં આવી ગયા હતી. આરબીઆઈમાં કુલ 15.417 લાખ કરોડ રૂપિયા થયા હતા.

એટીએમથી નિકાસ વધી
આરબીઆઈનું કહેવુ છે કે 2017-18ની તુલનામાં રિટેલ ચૂકવણીમાં 45 ટકાનો વધારો જોવા મળ્યો છે. રિટેલ ચૂકવણીમાં ઘણો વધારો જોવા મળ્યો છે. એટીએમ દ્વારા કેશની લેવડ-દેવડમાં પણ વધારો જોવા મળ્યો છે. આ જાન્યુઆરી 2017માં 200648 કરોડ રૂપિયા હતા. ડેબિટ કાર્ડ દ્વારા એટીએમથી 295783 કરોડ રૂપિયા જાન્યુઆરી 2018માં કાઢવામાં આવ્યા હતા. વળી જાન્યુઆરી 2019માં 316808 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયુ છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
