Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કિંગફિશરને ઝટકો, બેન્કો કરશે કડકાઇથી ઉઘરાણી

kingfisher
નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી: કિંગફિશર એરલાઇન્સને લોન આપનાર બેન્કોનું હવે ધેર્ય ખુટી રહ્યું છે. બેન્કોના કન્સોર્ટિયમે સ્પષ્ટતા કરી દીધી છે કે તેઓ કિંગફિશરને આપેલી લોન પાછી લેશે. બેન્કોએ આ નિર્ણય ગઇકાલે કિંગફિશર એરલાઇન્સની બેઠક બાદ લેવામાં આવ્યો. કિંગફિશર એરલાઇન્સને ફરી શરૂ કરવાને લઇને બેન્ક માલ્યા અને તેમની ટીમના પ્લાનથી ખુશ નથી.

બેન્કોએ જણાવ્યું છે કે તેમણે એરલાઇન્સને લોન ચૂકવવા માટે ખુબ જ સમય આપ્યો હતો, પરંતુ પાણી હવે માથાની ઉપર જઇ રહ્યું છે. કિંગફિશરને આપેલી લોન કેવી રીતે વસૂલમાં આવે તેના પર દરેક બેન્ક અગલ અગલ નિર્ણય લેશે.

કિંગફિશર એરલાઇન્સને સૌથી વધારે લોન એસબીઆઇએ આપી હતી. એસબીઆઇએ કિંગફિશર પાસેથી 1600 રૂપિયા વસૂલવાના છે. ત્યાંજ કિંગફિશર એરલાઇન્સમાં પીએનબી અને આઇડીબીઆઇ બેન્કના 800-800 કરોડ રૂપિયા ફસાયેલા છે. જ્યારે બેન્ક ઓફ ઇન્ડિયાને કિંગફિશર પાસેથી 650 કરોડ રૂપિયા વસૂલવાના છે. જ્યારે બીઓબીએ કિંગફિશરને 550 કરોડ રૂપિયાની લોન આપી હતી.

દરેક બેન્કો આપેલી લોન પાછી માગી રહી છે પરંતુ એરલાઇન્સના સીઇઓને આશા છે કે કિંગફિશર ફરી ઉડાન ભરશે. તેમજ વિજય માલ્યાએ પોતે દરેક કર્મચારીઓની બાકી રહેલી સેલરી પણ ચૂકતે કરવાનું જણાવ્યું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X