સાઇરસ મિસ્ત્રી સોમવારે સંભાળસે કાર્યભાર

જમસેદજી એન તાતાએ આ સમૂહની સ્થાપના 1868માં એક ખાનગી કારોબારી ફર્મના રૂપમાં શરૂઆત કરી હતી. કંપનીના હેડક્વાર્ટર્સ બોમ્બે હાઉસના સુત્રોએ જણાવ્યું કે 'શનિવાર અને રવિવારે રજા છે માટે મિસ્ત્રી ગ્રુપના ચેરમેનના રૂપમાં સોમવારે જ કાર્યાલયમાં આવશે. રતન તાતા 50 વર્ષની સેવાઓ બાદ ગઇકાલે સેવામાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. જોકે તેઓ ગઇકાલે કાર્યાલય આવ્યા નહી અને પોતાનો 75મો જન્મદિવસ પૂણેમાં તાતા મોટર્સના કારખાનામાં ઉજવ્યો'
મિસ્ત્રી છેલ્લા એક વર્ષથઈ તાતાની સાથે કામ કરી રહ્યા છે. તેઓ ગઇકાલે પણ ઓફિસે આવ્યા હતા. જેઆરડી તાતા દ્વારા 1991માં ઉત્તરાધિકારી તરીકે પસંદગી કરવામાં આવ્યા બાદ રતન તાતા 21 વર્ષ સુધી ગ્રુપના અધ્યક્ષ બની રહ્યા. દરમિયાન દુનિયાભરમાં વિભિન્ન વિસ્તારોમાં અધિગ્રહણ સહિત ગ્રુપના તમામ મોટા નિર્ણય લેવાનો શ્રેય તેમને જાય છે.
તાતા સન્સમાં 18 ટકાની ભાગદારી ધરાવનાર શપૂરજી પલોનજી પરિવારના સભ્ય સાઇરસ મિસ્ત્રીની પસંદગી પાંચ સભ્યોની ટીમ દ્રારા કરવામાં આવી હતી. રતન
તાતાના કાર્યકાળમાં તાતા સમૂહની આવકમાં કેટલાય ટકાનો વધારો થઇને 2011-12માં કુલ 100.09 અરબ ડોલર (અંદાજે 4,75,721 કરોડ રૂપિયા) પહોંચી ગઇ જે 1971માં લગભગ 10,000 કરોડ રૂપિયા હતી.
-
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર'નો દબદબો, જુઓ વિજેતાઓની યાદી -
વડોદરામાં ગરમીનો કહેર, બપોરે 12 થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી







Click it and Unblock the Notifications
