Digital Payment: ફરિયાદો નહીં સાંભળવા પર આપવો પડશે ગ્રાહકોને દંડ
અધિકૃત ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ (authorised payment systems) જો તમે તમારા ગ્રાહકોની ફરિયાદો સમયસર રીતે ઉકેલશો નહિ, તો તેઓને ગ્રાહકોને વળતર (Compensation to customers) ચૂકવવું પડશે.
અધિકૃત ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ (authorised payment systems) જો તમે તમારા ગ્રાહકોની ફરિયાદો સમયસર રીતે ઉકેલશો નહિ, તો તેઓને ગ્રાહકોને વળતર (Compensation to customers) ચૂકવવું પડશે. રિઝર્વ બેન્ક (RBI)ટૂંક સમયમાં આવી સિસ્ટમ બનાવશે. આરબીઆઇએ આ માહિતી ક્રેડિટ પૉલિસી (Credit policy) ની જાહેરાત દરમિયાન આપી છે. આ માહિતી અનુસાર આરબીઆઇએ ફરિયાદ માટે જૂનના અંત સુધીમાં ટર્ન અરાઉન્ડ ટાઈમ (TAT) ફ્રેમવર્ક લાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સિવાય આરબીઆઇ જૂન 2019 સુધીમાં સમગ્ર અધિકૃત પેમેન્ટ સિસ્ટમ(Authorize Payment System) માં કમ્પનસેશન ફ્રેમવર્ક (Compensation Framework) પણ પ્રદાન કરશે.
ફેલ્ડ ડિજિટલ ટ્રાન્ઝેક્શન (Digital transaction failed) પર માંગ્યા સૂચનો
આરબીઆઇએ કહ્યું કે તેણે યોગ્ય ગ્રાહક ફરિયાદ નિવારણ મિકેનિઝમ (customer grievance redressal mechanism) અમલમાં મૂકવા માટે અધિકૃત ચુકવણી પ્રણાલી (Authorize Payment System) ને નિર્દેશ આપ્યો છે. આરબીઆઇએ ડિજિટલ ટ્રાંઝેક્શન નિષ્ફળતા (Digital transaction failed) ના સમાધાનમાં વિલંબ પર કસ્ટમર્સને વળતર (Compensation to the customers) સૂચવવા માટે કેટલીક ચુકવણી પદ્ધતિઓ સૂચવવા નિર્દેશ આપ્યો છે.
ફરિયાદનો સમયસર નિકાલ જરૂરી છે
જો કે એવું નિરીક્ષણ કરવામાં આવ્યું છે કે વિવિધ ચુકવણી પ્રણાલીમાં ગ્રાહકની ફરિયાદનો નિકાલ કરવામાં લાગતો સમય અલગ અલગ હોય છે. આરબીઆઈએ જણાવ્યું હતું કે, તમામ ઇલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમમાં ત્વરિત અને કાર્યક્ષમ ગ્રાહક સેવા પ્રદાન કરવા ગ્રાહકોની ફરિયાદોના રિઝોલ્યુશન માટે ટર્ન એરાઉન્ડ ટાઈમ અને બેન્ક ચાર્જની મેળવણી આવશ્યક છે. ઉપરાંત, ગ્રાહકોના હિતમાં એક વળતર માળખું અમલમાં મૂકવું જોઈએ.
પેમેન્ટ સિસ્ટમનું બેંચમાર્કિંગ (Benchmarking of Payment System)
આરબીઆઇ
મેના
અંત
સુધીમાં
પેમેન્ટ
સિસ્ટમનું
બેંચમાર્કિંગ
અંગેની
એક
રિપોર્ટ
પણ
રજૂ
કરશે.
આરબીઆઇએ
જણાવ્યું
હતું
કે,
પેમેન્ટ
સિસ્ટમના
કિસ્સામાં
પ્રગતિનું
મૂલ્યાંકન
કરવા
માટે
પેમેન્ટ
સિસ્ટમનું
બેંચમાર્કિંગ
જરૂરી
છે.
સાથે
તે
મોટા
દેશોમાં
તેનું
જ
વલણ
છે.
આ
ઉપરાંત,
પેમેન્ટ્સ
ડિજીટલીકરણને
પ્રોત્સાહન
આપવા
આ
દિશામાં
પ્રયાસ
કરવો
મહત્વપૂર્ણ
છે.