BSNL કર્મચારીઓને નહીં કાઢે, રિટાયર્મેન્ટની ઉમર પણ નહીં બદલાય
આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા બીએસએનએલ કંપનીના કર્મચારીઓનું ભવિષ્ય સંકટમાં છે. પહેલીવારમાં તેમને સમયસર પગાર મળ્યો ના હતો
આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા બીએસએનએલ કંપનીના કર્મચારીઓનું ભવિષ્ય સંકટમાં છે. પહેલીવારમાં તેમને સમયસર પગાર મળ્યો ના હતો, જયારે હવે કંપનીનથી કાઢી નાખવા સુધી વાત પહોંચી ગઈ છે. મીડિયામાં ખબરો આવવા લાગી કે આર્થિક સંકટથી ઝઝૂમી રહેલા બીએસએનએલ કર્મચારીઓને કાઢી શકે છે. તેઓ પોતાના કર્મચારીનોની રિટાયર્મેન્ટની ઉંમરમાં ફેરફાર કરશે.

આ ખબરો આવ્યા પછી કંપની ઘ્વારા સફાઈ આપવામાં આવી છે તેમને જણાવ્યું છે કે બીએસએનએલ કર્મચારીઓને નહીં કાઢે અને તેમની રિટાયર્મેન્ટની ઉમરમાં પણ કોઈ ફેરફાર નહીં કરે. બીએસએનએલ અધ્યક્ષ અનુપમ શ્રીવાસ્તવ ઘ્વારા કર્મચારીઓને વિશ્વાસ અપાવ્યો અને તેમની પરેશાની દૂર કરી.
કંપનીના ચેરમેન ઘ્વારા જણાવવામાં આવ્યું કે ડીઓટી અને બીએસએનએલ ઘ્વારા બીએસએનએલમાં ફેરફાર માટે કરવામાં આવેલા વિચારમાં 4જી સ્પેક્ટ્રમ વહેંચણી અને કર્મચારીઓ માટે આકર્ષક વીઆરએક્સ રજૂઆત શામિલ છે. તેમને કહ્યું કે બીએસએનએલ કર્મચારીઓની સેવાનિવૃત્તિ ઉંમરમાં ફેરફાર અથવા કર્મચારીઓને કાઢી મુકવા પર કોઈ વિચાર નથી કરવામાં આવ્યો. આપને જણાવી દઈએ કે મીડિયામાં આવેલી ખબરો અનુસાર બીએસએનએલ પોતાના 54,000 કર્મચારીઓને હટાવવા જઈ રહી છે. એટલું જ નહીં પરંતુ કર્મચારીઓની રિટાયરનેટ ઉમર 60 વર્ષથી ઘટાડીને 58 વર્ષ કરવાની યોજના છે.
-
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત








Click it and Unblock the Notifications
