For Daily Alerts
1 જુનથી PF ઉપાડવા પર મોટા બદલાવ, કઈ રીતે થશે તમારો ફાયદો
1 જુન PF ધારકો માટે ખુશખબર લઈને આવી રહ્યું છે. 1 જુનથી PF ઉપાડવા પર મોટો બદલાવ થવા જઈ રહ્યો છે. ખરેખર સરકારે PF ઉપાડવા પર બદલાવ કર્યો છે કે 1 જુનથી 50,000 રૂપિયા સુધીની PF ઉપાડવા પર કોઈ જ ટેક્સ નહી લાગુ પડે. એટલે કે 50,000 સુધી કોઈ જ પ્રકારની કાપકૂપ નહી કરવામાં આવે.
સરકારે ટીડીએસ કાપવા માટે પીએફ ઉપાડવાની મર્યાદા 30,000 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા સુધી કરી દીધી છે. 1 જુનથી પીએફ માં થવાવાળા આ બદલાવથી કર્મચારીઓને રાહત મળશે.
આ નિયમ મુજબ જો તમે 5 વર્ષના સમયગાળા પછી પીએફ ના પૈસા ઉપાડો છો તો તમારે કોઈ જ ટેક્સ નહી આપવો પડે. આપણે જણાવી દઈએ કે હાલના નિયમ મુજબ પીએફ પર 10 ટકાના દરે ટીડીએસ કાપવામાં આવે છે.
Comments
English summary
No tax would be deducted at source for PF withdrawals of up to Rs 50,000 from June 1.
Story first published: Tuesday, May 31, 2016, 15:52 [IST]