યાત્રાળુઓ ધ્યાન આપે! આવી ગયું છે રેલ બજેટ
નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી: દેશના રેલમંત્રી મલ્લિકાર્જૂન ખડગે વચગાળાનું રેલ બજેટ રજૂ કરવા માટે સંસદમાં પહોંચી ગયા છે. યૂપીએ સરકારનું આ અંતિમ રેલ બજેટ છે, જોકે લોકસભા ચૂંટણી આવવાની છે, માટે તેને વચગાળાના બજેટની સંજ્ઞા આપવામાં આવી છે. આ બજેટ આવનારા ચાર મહિના માટે હશે. અત્રે પ્રસ્તુત છે બજેટના લાઇવ અપડેટ-
અપડેટ માટે જોતા આ પેજને રિફ્રેશ કરતા રહો...
11.45-
રેલમંત્રી
સંસદમાં
પહોંચી
ચૂક્યા
છે.
12.00-
રેલ
બજેટ
માટેના
ભાષણ
માટેનો
સમય
થઇ
ગયો
છે.
તેમણે
સૌથી
પહેલા
રેલવેની
સિદ્ધિઓ
ગણાવી.
12.15-
રેલમંત્રીએ
જણાવ્યું
કે
જમ્મૂ-કાશ્મીરમાં
નવી
ટ્રેન
અને
ટનલના
કારણે
રેલવેને
ફાયદો
થયો
છે.
12.19-
અરૂણાચલ
પ્રદેશની
રાજધાની
ઇટાનગર
સુધી
રેલવેલાઇન
બિછાવવામાં
આવશે.
12.20-
મેઘાલય
સુધી
રેલવે
લાઇન
બિછાવવાનો
પ્રસ્તાવ
રજૂ
કર્યો.
12.22-
લોકસભામાં
ચાર
મંત્રીઓએ
તેલંગાણાને
લઇને
હોબાળો
શરૂ
કરી
દીધો.
જેના
કારણે
રેલમંત્રી
પોતાનું
ભાષણ
વાંચી
શક્યા
નહીં.
12.23-
ચિરંજીવી
સહીતના
ઘણા
નેતાઓ
સ્પીકરની
બેઠક
સુધી
આવી
પહોંચ્યા.
12.23-
લોકસભાને
આવતીકાલ
સુધી
સ્થિગિત
કરી
દેવામાં
આવી.
12.30-
સંસદ
ભવનથી
પ્રાપ્ત
જાણકારી
અનુસાર
અપડેટ
-
17
નવી
એસી
પ્રીમિયમ
ટ્રેન
ચાલુ
કરવામાં
આવશે.
-
રેલ
યાત્રી
ભાડામાં
કોઇ
ફેરફાર
કરવામાં
નહીં
આવે.
-
38
નવી
એક્સપ્રેસ
ટ્રેનો
ચલાવવામાં
આવશે.
-
પ્લેનની
જેમ
માર્કેટના
આધારે
ભાડું
રહેશે.
-
3
ટ્રેનોના
ફેરામાં
વધારો
-
10
પેસેન્જર
ટ્રેન
ચલાવવામાં
આવશે.
-
2
ડેમૂ
ટ્રેન
ચલાવવામાં
આવશે.
-
ત્રણ
રેલકોચ
કારખાના
લગાવવામાં
આવશે.