ભારતની પાંચ સૌથી ખતરનાક આફતોની નદીઓ
પાછલા કેટલાક દિવસોથી વરસી રહેલા વરસાદને પગલે ભાગીરથી નદી તેના પૂરા જોશમાં છે. વર્તમાન સમયમાં તે 1102 મીટરની જોખમી સપાટીથી માત્ર 2 મીટર નીચે વહી રહી છે. આ સ્થિતિને જોતા બુધવારે ઉત્તરકાશી જિલ્લામાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું.
ભાગીરથીના રૌદ્ર સ્વરૂપને જોતા સ્થાનિક અધિકારીઓને તેના પર નજર રાખવાની સૂચના આપી દેવામાં આવી છે. આ સાથે સ્પષ્ટતા પણ આપવામાં આવી છે કે વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે ચોક્કસ છે અને કોઇ પણ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.
ભારતમાં નદીઓને માતા કે દેવીનો દરજ્જો આપીને તેમની પૂજા કરવામાં આવે છે. પરંતુ અનેકવાર આ જ નદીઓએ એવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે કે હજારો લોકોએ પોતાની જીંદગીથી હાથ ધોવા પડ્યા છે. આવો જોઇએ ભારતની સૌથી ખતરનાક પાંચ નદીઓ જેમણે લોકો પર કહેર વરસાવીને હજારોની જીંદગીઓનો ભોગ લીધો છે...

બીયાસ નદી
હિમાચલ પ્રદેશના મંડી શહેરની નજીકથી વહેતી બીયાસ નદીએ હૈદરાબાદની એન્જીનિયરિંગ કોલેજના 24 વિદ્યોર્થીઓને પોતાના પ્રવાહમાં ખેંચી લીધા હતા. તમામ પ્રકારની આધુનિક તકનીકોના ઉપયોગ છતાં અનેક વિદ્યાર્થીઓની ભાળ હજી સુધી મળી નથી.

ભાગીરથી નદી
ગંગાની સહાયક અથવા તો પેટા નદી ભાગીરથીનું રૌદ્ર સ્વરૂપ કેવું છે તેનો અનુભવ ગયા વર્ષે ઉત્તરાખંડના લોકોને થઇ ગયો છે. તેણે સાર્વત્રિત તબાહી મચાવી હતી. અનેક લોકો તેની અસરમાંથી આજે પણ બહાર આવી શક્યા નથી. તેમાં આવેલા પૂરને કારણે કેદારનાથ મંદિરને નુકસાન પહોંચ્યું હતું અને હજારો લોકો માર્યા ગયા હતા. વર્તમાન સમયમાં તે ખતરાની નિશાનીથી બે મીટર નીચે વહી રહી છે.

બ્રહ્મપુત્રા નદી
બ્રહ્મપુત્રા નદીમાં આવેલા પૂરમાં અત્યાર સુધીમાં હજારોની જીંદગીઓનો ભોગ લેવાયો છે. વર્ષ 2012માં અસમમાં થયેલી નૌકા દુર્ઘટનામાં 150થી વધારે લોકો માર્યા ગયા હતા. અનેક લોકો ગુમ થઇ ગયા હતા. બ્રહ્મપુત્રા નદી પોતાના તળિયાના ઊંડાણ માટે જાણીતી છે.

ગંગા નદી
વર્ષ 2013ની ઉત્તરાખંડ આફતને ભુલાવી શકાય તેમ નથી. તેના કારણે સમગ્ર ઉત્તરાખંડ રાજ્ય પ્રભાવિત થયું હતું. જેમાં મુખ્ય વહેણ ગંગામાંથી નીકળ્યું હતું.

કોસી નદી
બિહારમાં આવેલી કોસી નદીમાં વર્ષ 2008માં જોરદાર પૂર આવ્યું હતું. આ કુદરતી આફતને બિહારના લોકો ક્યારેય ભૂલશે નહીં. તેના કારણે ઉત્તરી બિહાર અને નેપાળમાં પણ અસર થઇ હતી. હજારોએ જીવ ગુમાવ્યા હતા અને લાખોનું નુકસાન થયું હતું.
બીયાસ નદી
હિમાચલ પ્રદેશના મંડી શહેરની નજીકથી વહેતી બીયાસ નદીએ હૈદરાબાદની એન્જીનિયરિંગ કોલેજના 24 વિદ્યોર્થીઓને પોતાના પ્રવાહમાં ખેંચી લીધા હતા. તમામ પ્રકારની આધુનિક તકનીકોના ઉપયોગ છતાં અનેક વિદ્યાર્થીઓની ભાળ હજી સુધી મળી નથી.
ભાગીરથી નદી
ગંગાની સહાયક અથવા તો પેટા નદી ભાગીરથીનું રૌદ્ર સ્વરૂપ કેવું છે તેનો અનુભવ ગયા વર્ષે ઉત્તરાખંડના લોકોને થઇ ગયો છે. તેણે સાર્વત્રિત તબાહી મચાવી હતી. અનેક લોકો તેની અસરમાંથી આજે પણ બહાર આવી શક્યા નથી. તેમાં આવેલા પૂરને કારણે કેદારનાથ મંદિરને નુકસાન પહોંચ્યું હતું અને હજારો લોકો માર્યા ગયા હતા. વર્તમાન સમયમાં તે ખતરાની નિશાનીથી બે મીટર નીચે વહી રહી છે.
બ્રહ્મપુત્રા નદી
બ્રહ્મપુત્રા નદીમાં આવેલા પૂરમાં અત્યાર સુધીમાં હજારોની જીંદગીઓનો ભોગ લેવાયો છે. વર્ષ 2012માં અસમમાં થયેલી નૌકા દુર્ઘટનામાં 150થી વધારે લોકો માર્યા ગયા હતા. અનેક લોકો ગુમ થઇ ગયા હતા. બ્રહ્મપુત્રા નદી પોતાના તળિયાના ઊંડાણ માટે જાણીતી છે.
ગંગા નદી
વર્ષ 2013ની ઉત્તરાખંડ આફતને ભુલાવી શકાય તેમ નથી. તેના કારણે સમગ્ર ઉત્તરાખંડ રાજ્ય પ્રભાવિત થયું હતું. જેમાં મુખ્ય વહેણ ગંગામાંથી નીકળ્યું હતું.
કોસી નદી
બિહારમાં આવેલી કોસી નદીમાં વર્ષ 2008માં જોરદાર પૂર આવ્યું હતું. આ કુદરતી આફતને બિહારના લોકો ક્યારેય ભૂલશે નહીં. તેના કારણે ઉત્તરી બિહાર અને નેપાળમાં પણ અસર થઇ હતી. હજારોએ જીવ ગુમાવ્યા હતા અને લાખોનું નુકસાન થયું હતું.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
