Pics: રાષ્ટ્રપતિએ કરી બાળદિવસની ઉજવણી, મોદીએ કર્યું ટ્વિટ...!
નવી દિલ્હી, 14 નવેમ્બર: બાળકોની વચ્ચે ચાચા નેહરૂના નામથી જાણીતા ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ એક એવા વ્યક્તિ હતા જેમણે સ્વતંત્ર ભારતનું સ્વરૂપ જે આપણી સામે છે, તેની આધારશીલા મૂકી હતી. આધુનિક ભારતનું નિર્માણનો માર્ગ બનાવવાની સાથે તેમણે દેશના ભાવિ સામાજિક સ્વરૂપની કલ્પના પણ કરી હતી. દુનિયાના પટલ પર ભારત આજે પોતાના જે મૂલ્યો અને આદર્શો માટે ઓળખાય છે, જેનો શ્રેય એક હદ સુધી નેહરૂને આપવામાં આવે છે.
ચાચા નેહરૂ અંગે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે 'જવાહરલાલ નેહરૂ આપણી પેઢીના એક મહાન વ્યક્તિ હતા, જે એક એવા અદ્વિત્તિય રાજનીતિજ્ઞ હતા, જેમની માનવ-મૂક્તિના પ્રતિ સેવાઓ ચિરસ્મરણીય રહેશે. સ્વાધીનતા સંગ્રામના યોદ્ધાના રૂપમાં તેઓ યશસ્વી હતા અને આધુનિક ભારતના નિર્માણ માટે તેમનું યોગદાન અભૂતપૂર્વ હતું.'
અહીં ચાચા નેહરૂને યાદ કરવાનું ખાસ કારણ એ છે કે આજે એમનો જન્મદિવસ છે. નેહરૂને બાળકો અતિપ્રિય હતા જેના કારણે તેમના જન્મદિવસને બાળદિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. નેહરૂનો જન્મ કાશ્મીરમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. આ પરિવાર 18મી સદીના પ્રારંભમાં અલ્હાબાદ આવ્યો હતો. અલ્હાબાદમાં વસેલા આ પરિવારમાં તેમનો જન્મ 14 નવેમ્બર 1889ના રોજ થયો હતો. સ્વતંત્ર ભારતના પહેલા વડાપ્રધાન બનનાર પંડીત જવાહરલાલ નેહરૂ 1964માં પોતાના નિધન સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા.
આ દિવસે નેહરૂને શ્રદ્ધાંજલિ આપવા માટે વડાપ્રધાન મનમોહન સિંહ યમુના નદીના કિનારે સ્થિત નેહરૂના સમાધિસ્થળ શાંતિવનમાં તેમની સમાધિ પર પુષ્પો અર્પિત કર્યા હતા. આ ઉપરાંત રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, સંસદમાં સ્પિકર મીરા કુમાર, રાહુલ ગાંધી પણ નેહરૂને શ્રદ્ધાંજલિ અર્પવા શાંતિવન આવ્યા હતા. અહીં તેમણે ત્રિરંગના ફુગ્ગાઓ પણ ઉડાવ્યા હતા. આ ઉપરાંત રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ બાળકો સાથે બાળદિવસની ઉજવણી કરી હતી. શાળાના બાળકોએ રાષ્ટ્રપતિને પુષ્પગુચ્છથી સન્માન કર્યું હતું.
બાળદિવસની ઉજવણી જુઓ તસવીરોમાં...
|
પંડિત જવાહરલાલ નેહરૂનો જન્મદિવસ...
પંડિત જવાહરલાલ નેહરૂના જન્મદિવસ અને બાળ દિવસ પર નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું...

પંડિત જવાહરલાલ નેહરૂનો જન્મદિવસ...
વડાપ્રધાન મનમોહનસિંહે નેહરૂને પાઠવી શ્રદ્ધાંજલી...

પંડિત જવાહરલાલ નેહરૂનો જન્મદિવસ...
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પાઠવી શ્રદ્ધાંજલી...

પંડિત જવાહરલાલ નેહરૂનો જન્મદિવસ...
રાહુલ ગાંધીએ પાઠવી શ્રદ્ધાંજલી...

પંડિત જવાહરલાલ નેહરૂનો જન્મદિવસ...
પ્રણવ મુખર્જી શાંતિવનમાં...

પંડિત જવાહરલાલ નેહરૂનો જન્મદિવસ...
વડાપ્રધાન ઉપરાંત રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, સંસદમાં સ્પિકર મીરા કુમાર, રાહુલ ગાંધી પણ નેહરૂને શ્રદ્ધાંજલિ અર્પવા શાંતિવન આવ્યા હતા.

પંડિત જવાહરલાલ નેહરૂનો જન્મદિવસ...
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, સંસદમાં સ્પિકર મીરા કુમાર, રાહુલ ગાંધીએ શાંતિવનમાં ત્રિરંગા ફુગ્ગા ઉડાવ્યા હતા.

પંડિત જવાહરલાલ નેહરૂનો જન્મદિવસ...
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, સંસદમાં સ્પિકર મીરા કુમાર, રાહુલ ગાંધીએ શાંતિવનમાં ત્રિરંગા ફુગ્ગા ઉડાવ્યા હતા.

બાળકો સાથે બાળદિવસની ઉજવણી
રાષ્ટ્રપતિએ રાષ્ટ્રભવન ખાતે બાળકો સાથે બાળદિવસની ઉજવણી કરી હતી.

બાળકો સાથે બાળદિવસની ઉજવણી
રાષ્ટ્રપતિએ રાષ્ટ્રભવન ખાતે બાળકો સાથે બાળદિવસની ઉજવણી કરી હતી.

બાળકો સાથે બાળદિવસની ઉજવણી
રાષ્ટ્રપતિએ રાષ્ટ્રભવન ખાતે બાળકો સાથે બાળદિવસની ઉજવણી કરી હતી.

બાળકો સાથે બાળદિવસની ઉજવણી
રાષ્ટ્રપતિએ રાષ્ટ્રભવન ખાતે બાળકો સાથે બાળદિવસની ઉજવણી કરી હતી.

બાળકો સાથે બાળદિવસની ઉજવણી
રાષ્ટ્રપતિએ રાષ્ટ્રભવન ખાતે બાળકો સાથે બાળદિવસની ઉજવણી કરી હતી.

બાળકો સાથે બાળદિવસની ઉજવણી
રાષ્ટ્રપતિએ રાષ્ટ્રભવન ખાતે બાળકો સાથે બાળદિવસની ઉજવણી કરી હતી.

બાળકો સાથે બાળદિવસની ઉજવણી
રાષ્ટ્રપતિએ રાષ્ટ્રભવન ખાતે બાળકો સાથે બાળદિવસની ઉજવણી કરી હતી.

બાળકો સાથે બાળદિવસની ઉજવણી
રાષ્ટ્રપતિએ રાષ્ટ્રભવન ખાતે બાળકો સાથે બાળદિવસની ઉજવણી કરી હતી.

બાળકો સાથે બાળદિવસની ઉજવણી
રાષ્ટ્રપતિએ રાષ્ટ્રભવન ખાતે બાળકો સાથે બાળદિવસની ઉજવણી કરી હતી.

બાળકો સાથે બાળદિવસની ઉજવણી
રાષ્ટ્રપતિએ રાષ્ટ્રભવન ખાતે બાળકો સાથે બાળદિવસની ઉજવણી કરી હતી.

બાળકો સાથે બાળદિવસની ઉજવણી
રાષ્ટ્રપતિએ રાષ્ટ્રભવન ખાતે બાળકો સાથે બાળદિવસની ઉજવણી કરી હતી.

બાળકો સાથે બાળદિવસની ઉજવણી
રાષ્ટ્રપતિએ રાષ્ટ્રભવન ખાતે બાળકો સાથે બાળદિવસની ઉજવણી કરી હતી.

બાળકો સાથે બાળદિવસની ઉજવણી
રાષ્ટ્રપતિએ રાષ્ટ્રભવન ખાતે બાળકો સાથે બાળદિવસની ઉજવણી કરી હતી.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11











Click it and Unblock the Notifications
