તમે કલ્પના પણ નહી કરી હોય, એવું દુનિયાનું પહેલું સ્ટોર ખોલીને બેઠું કોરિયા!

હોમપ્લસ નામની આ રિટેઇલર કંપની દેશની બીજી મોટી ડિસ્કાઉન્ટ ચેઇન તરીકે અસ્તિત્વ ધરાવે છે, જે 500 જેટલી પ્રોડક્ટ્સ ઓફર કરે છે જેમાં ફૂડ, ઇલેક્ટ્રોનીક્સ, ઓફીસ સપ્લાઇ અને શૌચમુખમાર્જન જેવી પ્રોડક્ટસનો સમાવેશ થાય છે. જેના દક્ષિણ કોરિયાના શહેરોમાં 10 મિલિયન કરતા પણ વધારે સ્ટોર આવેલા છે.
સાત પિલ્લર્સ અને છ પ્લેટફોર્મ સ્ક્રિન દરવાજાઓ તેમજ છાજલીઓ મિલ્ક, એપલ, ચોખાની બોરી, કે સ્કૂલ બેગ વગેરે પ્રો઼ડક્ટની માત્ર તસવીરો લગાવવામાં આવેલી છે. આ દરેક પ્રોડક્ટની તસવીરોની નીચે એક બારકોડ઼ ચિત્ર પણ આપવામાં આવેલું છે. ગ્રાહકો જે પ્રોડક્ટ ખરીદવી હોય તેના બારકોડ સ્ટીકરની પોતાના સ્માર્ટફોન થકી તસવીર લઇ લેતા.
હોમપ્લસની એક મહિલા કર્મચારીએ જણાવ્યું કે 'તમે પાડેલી બારકોડની તસવીર પરથી તમે તમારી પ્રોડક્ટ માટે ઓફિસમાં પણ બેઠા બેઠા ઓર્ડર કરી શકશો અને સાંજે જ્યારે તમે તમારા ઘરે પહોંચશો તો તમને તમારી વસ્તુ હાજર મળશે.'
જોકે આના માટે ગ્રાહકે આ વર્ચ્યુઅલ સ્ટોરની આસપાસ પણ રહેવાની જરૂર નથી. ઉદાહરણ તરીકે જો તમે કોઇ પાણીની બોટલ પણ રિપ્લેસ કરવા ઇચ્છો છો ભલે એ તમારા હાથમાં હોય. તેના માટે તમારે સબવે સ્ટેશનના સ્ટોર પર જવાની જરૂર નથી. તમે માત્ર બોટલ પર આપેલ બારકોડને સ્કેન કરી હોમપ્લસ એપ. આવી રીતે આ પ્રોડક્ટ્સ તમારા ઘરે કે ઓફિસમાં મોટી પહોંચશે.
આ સેવાનો લાભ માત્ર એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર્સ જ લઇ શકશે જે ગયા અઠવાડિયે જ લોંચ થયો છે. એવું નથી કે હોમપ્લસે કોઇ એપ આઇફોન નથી બનાવ્યો, બનાવ્યો છે પરંતુ તે સ્ટીવ જોબ્સ એન્ડ કુ. દ્વારા પાસ થવાની રાહ જોઇ રહી છે.
<center><center><center><center><iframe width="600" height="450" src="http://www.youtube.com/embed/oPM4Ui6Sjfk" frameborder="0" allowfullscreen></iframe></center></center></center></center>
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા




Click it and Unblock the Notifications
