આપના સ્માર્ટફોનને ટ્રેક કરી શકે છે આ માલવેયર
કમ્પ્યુટર વૈજ્ઞાનિકોએ સ્માર્ટફોન સાથે જોડાયેલ તથ્યોનો ખુલાસો કરતા જણાવ્યું છે કે કેટલાક હાનિકારક સોફ્ટવેર જીપીએસનો ઉપયોગ કર્યા વગર માત્ર બેટ્રીના ઉપભોગના આધાર પર આપના ફોનને ટ્રેક કરી શકે છે. નોંધનીય છે કે જીપીએસ સાથે જોડાયેલ જાણકારીઓને સુરક્ષિત રાખવા માટે સ્માર્ટફોનમાં અનેક સુવિધાઓ હોય છે.
એટલા માટે એંડ્રોઇડ અને આઇઓએસ ઓપરેટિંગ સિસ્ટમ કોઇ અન્ય સ્માર્ટફોનના એપ દ્વારા જીપીએસ માહિતી શેર કરવા માટે ઉપયોગકર્તાની પરવાની વગર જ સુરક્ષિત રાખે છે. પ્રમુખ પ્રોદ્યોગિકી શોધ-પત્રિકા એમઆઇટી ટેકનોલોજી રીવ્યૂમાં પ્રકાશિત એક તાજી શોધથી માલૂમ પડે છે કે કેટલાંક માલવેયર આ પ્રકારની જીપીએસ સૂચનાઓ વગર પણ આપના ફોનને ટ્રેક કરી શકે છે.

શોધકર્તાઓએ ગૂગલ નેક્સસ-4 સ્માર્ટફોન પર આ પ્રયોગ કર્યો. શોધકર્તાઓએ આધાર કેન્દ્રથી 14 કિલોમીટર લાંબા ચાર માર્ગો પર 43 મોબાઇલ ફોન દ્વારા બેટ્રી ઉપભોગના આંકડાઓનું અધ્યયન કર્યું. આ આધાર પર અનુસંધાનકર્તાઓને મોબાઇલના માર્ગની ભાળ મેળવવામાં 93 ટકા સફળતા મળી.
-
Weather News: UP-MP સહિત 9 રાજ્યોમાં Rain Alert, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આફત, જાણો હવામાન વિભાગની આગાહી -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત





Click it and Unblock the Notifications
