આવી ગયું છે ચોમાસુ, આ જીવલેણ રોગોથી થઇ જાવ સાવધાન
[લાઇફસ્ટાઇલ] વરસાદની સિઝનમાં હંમેશા પાણીજન્ય રોગો ફેલાતા હોય છે, જેને ટાયફોઇડ, ઝાડા-ઉલ્ટી અને કમળા જેવા રોગો થાય છે. એ પણ ભય બની રહે છે કે શ્વાસ સંબંધી સમસ્યાઓ વિકટરૂપ ધારણ કરી લે. જોકે હવામાં ઘણી બધી નમી હોય છે એટલા માટે શ્વાસ લેવામાં મુશ્કેલી પડી શકે છે.
હવામાનમાં પરિવર્તનના કારણે લોકો વાયરલ ફીવરના પણ શિકાર થઇ જાય છે. આપ જે ભોજન કરો છો અને જે પાણી પીવો છો, તે અંગે ખૂબ જ સાવધાન રહો. ઘરની બહાર કંઇક ખાવું, ખાસ કરીને સ્ટ્રીટ ફૂડ, બિલકૂલ ખાવા જોઇએ નહીં. આવો જાણીએ કે ચોમાસાની ઋતુમાં કયા કયા રોગો થાય છે અને તેના લક્ષણો શું છે.

મલેરિયા
મલેરિયા એક ખતરનાખ સંક્રમણ રોગ છે જે પ્રોટોઝોઆ એનોફિલેઝ માદા મચ્છર દ્વારા ફેલાય છે. આ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં પણ ફેલાય છે.

લક્ષણ
તાવ, શરદી, ઉપકા, આખા શરીરમાં દુ:ખાવો વગેરે જેવા તેના લક્ષણો છે. અને ગંભીર મામલામાં દર્દી બેભાન પણ થઇ જાય છે અને તેનું મોત પણ થઇ શકે છે.

કોલેરા
કોલેરા એક પ્રકારનો સંક્રમક રોગ છે, જે વરસાદની ઋતુમાં ઝડપથી ફેલાય છે. કોલેરા વિબ્રિઓ કોલેરી નામના બેક્ટેરિયાથી ફેલાય છે. ખરાબ ખોરાક અને ગંદુ પાણી પીવાથી બેક્ટેરીયા શરીરમાં પ્રવેશ કરે છે અને આંતરડા પર અસર કરે છે. ખાસ કરીને માખી આ રોગના ફેલાવા માટે કારણભૂત મનાય છે.

લક્ષણ
આ રોગમાં જોરદાર ઊલટીઓ અને ઝાડા થાય છે. ઊલટીની સાથે ઝાડા પણ થઇ જાય છે. શરીરનું બધું જ પાણી નીકળી જાય છે અને શરીરમાં અશક્તિ આવી જાય છે.

ટાઇફોઇડ
આ સાલ્મોનેલા ઇંટેરિકા નામના બેક્ટેરિયા એટલે કે જીવાણુંઓથી ફેલાય છે. આ બીમારીમાં ખૂબ જ તાવ આવે છે, જે ઘણા દિવસોથી રહે છે. તાવ ક્યારેક વધે છે અને ક્યારેક ઘટે છે, પરંતુ સામાન્ય નથી થતો. ટાઇફોઇડનું ઇન્ફેક્શન થવાના એક અઠવાડીયા બાદ રોગના લક્ષણ દેખાવા લાગે છે. ઘણી વાર બે-બે મહિના સુધી તેના લક્ષણ દેખાય છે.

લક્ષણ
ભૂખ ઓછી લાગવી અને ઊલ્ટીઓ કરવી, માથાનો દુ:ખાવો અને શરીરનો દુ:ખાવો રહે છે. સુકી ખાંસી આવવી અને પેટમાં દુ:ખાવો. યોગ્ય સમયે સારવાર નહીં થવાથી દર્દીના આંતરડામાં લોહીનું રિસાવ થવા લાગે છે.

હેપેટાઇટિસ
એપેટાઇટિસ એ એક વાયરલ સંક્રમણ છે અને તેમાં લીવર પ્રભાવિત હોય છે. હેપેટાઇટિસની અન્ય રૂપોની તુલનામાં હેપેટાઇટિસ એ ખૂબ જ જટિલ નથી હોતું. હેપેટાઇટિસ એ એક રોગીમાંથી બીજા વ્યક્તિને થઇ જાય છે. જેમાં આહાર અને જળ માધ્યમનો પ્રયોગ થાય છે. ખરાબ ભોજન અને પ્રદુષિત પર્યાવરણ આ રોગને ફેલાવવાના મુખ્ય સાધનો છે.

લક્ષણ
તેના મુખ્ય લક્ષણ છે, લિવરમાં સોઝો, જ્વર, ઠંડી લાગવી, ઉલટી થવી, ભૂખ ના લાગવી વગેરે....
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
