બુદ્ધિશાળી બનવા માટે અપનાવો આ ઉપાય...
વૉશિંગ્ટન, 6 સપ્ટેમ્બર: જ્યારે આપ ઊંઘતા હોવ છો ત્યારે આપોના મસ્તિષ્કમાં કેટલાંક જીન જાગૃત થઇ જાય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મસ્તિષ્કની જાળવણી માટે અને તેના વિકાસ માટે આ જીન ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમેરિકામાં વૈજ્ઞાનિકોનું માનવું છે કે પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવાથી વિશિષ્ટ મસ્તિષ્ક કોશિકાઓનું નિર્માણ ઝડપી થાય છે. આ કોશિકાઓને ઓલિગોડેંડ્રોસાઇટ્સ કહેવામાં આવે છે, જે મસ્તિષ્કની ચારે બાજું સુરક્ષા કવચ તૈયાર કરે છે.
બુદ્ધિમાન બનવું હોય તો ઊંડી ઊંઘ સાથે દોસ્તી સ્વસ્થ મસ્તિષ્કમાં ઓલોગોડેંડ્રોસાઇટ્સ સાઇલીન સુરક્ષાત્મક કવચનું નિર્માણ કરે છે. આ કંઇક એવું જ કવચ હોય છે, જેમકે વીજળીના તારોનું રોધક કવચ હોય છે. માઇલીન વિદ્યુત વેગોને ત્વરિતરૂપે એક કોશિકાથી બીજી કોશિકામાં પહોંચાડવામાં મદદ કરે છે.
'સાયન્સ ડૈલી' અનુસાર 'ધ જર્નલ ઓફ ન્યૂરોસાયન્સ'ના 4 સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત પશુઓ પર થયેલા એક સંશોધન અનુસાર આ પરિણામ મસ્તિષ્કની મરામત અને તેના વિકાસમાં ઊંઘની ભૂમિકાના સંબંધમાં વૈજ્ઞાનિકોને નવી જાણકારીઓ એકઠી કરવામાં મદદ કરશે.
વૈજ્ઞાનિક વર્ષોથી એ જાણતા હતા કે જીન ઊંઘ દરમિયાન સક્રિય થઇ જાય છે, જ્યારે આપણે જાગતા હોઇએ છીએ ત્યારે તે સુપ્ત અવસ્થામાં જતા રહે છે.
વર્તમાન અધ્યયન મેડિસનના વિસ્કોન્સિયન વિશ્વવિદ્યાલયની કાઇરા સિર્લી અને તેમના સાથિઓએ કર્યો છે. જેમાં તેમણે ઊંઘતા અને જાગતા ઉંદેડાઓમાં ઓલિગોડેંડ્રોસાઇટ્સ જીનોની સક્રિયતા માપી.
સંશોધનકર્તાઓના એક ગ્રુપે જાણ્યું કે ઊંઘ દરમિયાન માઇલીન નિર્માણ સાથે જોડાયેલા જીન સક્રિય થઇ જાય છે. આની વિરુદ્ધ કોશિકા મૃત્યુ અને કોશિકીય તણાવ પ્રક્રિયા તરફ ઇશારા કરનાર જીન જાનવરોના જાગવા દરમિયાન જ જાગૃત થઇ જાય છે.
સ્વિટઝર્લેન્ડના લોસેન વિશ્વવિદ્યાલયમાં નિંદ્રા અધ્યયનકર્તા મેહદી તાફ્તીએ જણાવ્યું કે 'આ પરિણામ ઇશારા કરે છે કે ઊંઘ અને અનિંદ્રા મસ્તિષ્કની કેવી રીતે મરામત કરે છે અથવા તેને નુકસાન પહોંચાડે છે.'

બુદ્ધિશાળી બનવા માટે અપનાવો
જ્યારે આપ ઊંઘતા હોવ છો ત્યારે આપોના મસ્તિષ્કમાં કેટલાંક જીન જાગૃત થઇ જાય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મસ્તિષ્કની જાળવણી માટે અને તેના વિકાસ માટે આ જીન ખૂબ જ મહત્વપૂર્ણ છે.

બુદ્ધિશાળી બનવા માટે અપનાવો
અમેરિકામાં વૈજ્ઞાનિકોનું માનવું છે કે પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવાથી વિશિષ્ટ મસ્તિષ્ક કોશિકાઓનું નિર્માણ ઝડપી થાય છે.

બુદ્ધિશાળી બનવા માટે અપનાવો
આ કોશિકાઓને ઓલિગોડેંડ્રોસાઇટ્સ કહેવામાં આવે છે, જે મસ્તિષ્કની ચારે બાજું સુરક્ષા કવચ તૈયાર કરે છે.

બુદ્ધિશાળી બનવા માટે અપનાવો
બુદ્ધિમાન બનવું હોય તો ઊંડી ઊંઘ સાથે દોસ્તી સ્વસ્થ મસ્તિષ્કમાં ઓલોગોડેંડ્રોસાઇટ્સ સાઇલીન સુરક્ષાત્મક કવચનું નિર્માણ કરે છે

બુદ્ધિશાળી બનવા માટે અપનાવો
માઇલીન વિદ્યુત વેગોને ત્વરિતરૂપે એક કોશિકાથી બીજી કોશિકામાં પહોંચાડવામાં મદદ કરે છે.

બુદ્ધિશાળી બનવા માટે અપનાવો
સાયન્સ ડૈલી' અનુસાર 'ધ જર્નલ ઓફ ન્યૂરોસાયન્સ'ના 4 સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત પશુઓ પર થયેલા એક સંશોધન અનુસાર આ પરિણામ મસ્તિષ્કની મરામત અને તેના વિકાસમાં ઊંઘની ભૂમિકાના સંબંધમાં વૈજ્ઞાનિકોને નવી જાણકારીઓ એકઠી કરવામાં મદદ કરશે.

બુદ્ધિશાળી બનવા માટે અપનાવો
વૈજ્ઞાનિક વર્ષોથી એ જાણતા હતા કે જીન ઊંઘ દરમિયાન સક્રિય થઇ જાય છે, જ્યારે આપણે જાગતા હોઇએ છીએ ત્યારે તે સુપ્ત અવસ્થામાં જતા રહે છે.

બુદ્ધિશાળી બનવા માટે અપનાવો
સંશોધનકર્તાઓના એક ગ્રુપે જાણ્યું કે ઊંઘ દરમિયાન માઇલીન નિર્માણ સાથે જોડાયેલા જીન સક્રિય થઇ જાય છે. આની વિરુદ્ધ કોશિકા મૃત્યુ અને કોશિકીય તણાવ પ્રક્રિયા તરફ ઇશારા કરનાર જીન જાનવરોના જાગવા દરમિયાન જ જાગૃત થઇ જાય છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
