For Quick Alerts
For Daily Alerts
રાજકોટમાં લોકડાઉનની ધજ્જીયા, પ્રિંસિપાલે વિદ્યાર્થીઓેને બોલાવ્યા સ્કુલમાં
દેશભરમાં 17 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. સરકારે ઝોન મુજબ સ્થળોને વિભાજીત કર્યા છે. રાજકોટ પહેલા રેડ ઝોનમાં આવતું હતું પરંતું હાલ તેનો ઓરેંજ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે રાજકોટની એક
દેશભરમાં 17 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. સરકારે ઝોન મુજબ સ્થળોને વિભાજીત કર્યા છે. રાજકોટ પહેલા રેડ ઝોનમાં આવતું હતું પરંતું હાલ તેનો ઓરેંજ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે રાજકોટની એક શાળાની ગંભીર બેદરકારી સામે આી છે. રાજકોટની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સ્કુલમાં બોલાવાયા હતા. આશરે 200થી વધારે બાળકોને શાળામાં બોલાવી તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાની સ્કુલે કોશિશ કરી હતી. સ્કુલના પ્રિંસિપાલે બાળકોને રિઝલ્ટ આપવા માટે બોલાવ્યા હતા. આ મામલે જિલ્લા પ્રશાસને તપાસ કરી કડક પગલા લેવાની વાત કરી છે.
આ પણ વાંચો: સ્પેશિયલ ટ્રેનથી માત્ર રજિસ્ટર્ડ લોકો જ જઈ શકશેઃ સેન્ટ્રલ રેલવે
Comments
English summary
Dhajjiya of lockdown in Rajkot, the principal called the students to the school
Story first published: Saturday, May 2, 2020, 13:28 [IST]