For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડોદરાના તુલસીવાડમાં મોડી રાત્રે ભીષણ આગ, જાનહાનિ નહિ

વડોદરાના તુલસીવાડમાં એક ભંગારની દુકાનમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી....

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

વડોદરાના તુલસીવાડમાં એક ભંગારની દુકાનમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. બેસતા વર્ષની ઉજવણી દરમિયાન ફટાકડાને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે રહ્યુ છે. ભંગારની દુકાન હોવાને કારણે આગ ઝડપથી ફેલાઇ હતી અને આસપાસના 4 મકાનોને પણ અસર થઇ હતી.

fire

બનાવની વિગત એવી છે કે વડોદરાના તુલસીવાડ વિસ્તારમાં ભંગારની દુકાનમાં ફટાકડાને કારણે ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે 15 ફાયર ફાઇટરોની 4 કલાકની મહેનત બાદ આગ ઉપર કાબૂ મેળવી શકાયો હતો.. જો કે સદનસીબે દિવાળીના તહેવાર નિમિત્તે દુકાનમાં કોઇ હાજર નહિ હોવાને કારણે જાનહાનિ થઇ નહોતી.

English summary
fire breaks out in vadodara tulsivad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X