રાજકોટઃ પરિવાર સાથે લગ્નમાંથી પરત ફરી રહેલ ક્રાઈમ બ્રાંચના AISનું અકાસ્માતે મોત

રાજકોટઃ ક્રાઈમ બ્રાંચના AIS જગદિશ સિંહ રાણાનું અકાસ્માતે મોત

રાજકોટઃ ગુજરાતના રાજકોટમાં કાર દુર્ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચના એએસઆઈ જયદીપ સિંહ રાણાનું મોત થયું, જ્યારે કારમાં સવાર પરિવારના અન્ય સભ્યો ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. ઘાયલોને રાજકોટની એક હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાને પગલે સમગ્ર પરિવારમાં માતમ છવાયો છે. જણાવી દઈએ કે ટ્રક સામે જયદીપ સિંહ રાણાની કારની ટક્કર થઈ હતી જેને કારણે તેમનુ મૃત્યુ થયું. પોલીસે ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ કેસ નોંધી વધુ તપાસ આગળ ધપાવી છે.

jaydip sinh rana

લગ્નમાં સામેલ થઈને પરત ફરી રહ્યા હતા જયદીપ

જયદીપ સિંહ પોતાની બહેનના સાસરે થઈ રહેલ લગ્નમાં સામેલ થવા માતા-પિતા, માસી અને ભાઈ સાથે ગયા હતા. પરત ફરતી વખતે કાગદડી ગામ પાસે તેમના કારની ટક્કર સામેથી આવી રહેલ ટ્રક સાથે થઈ ગઈ હતી. ઘટનામાં જયદીપનું ઘટનાસ્થળે જ મત્યુ થયું છે, જ્યારે અન્ય પરિવારજનો ઘાયલ થઈ ગયા છે.

થોડા મહિના પહેલા જ થયું હતું ટ્રાન્સફર

જણાવી દઈએ કે જયદીપ સિંહ ભક્તિનગર સ્ટેશનમાં આઈએસઆઈ હતા. થોડા મહિના પહેલા જ તેમને ક્રાઈમ બ્રાન્ચ મોકલવામાં આવ્યા હતા. જયદીપ ઘરના એકમાત્ર પુત્ર હતા. મોતથી પરિવારમાં માતમ સવાયો છે. પોલીસે ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ રિપોર્ટ નોંધી મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો- અયોધ્યા કેસઃ જજ ગેરહાજર રહેતાં મંગળવારે થનાર સુનાવણી ટળી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X