ગીર બાદ ભાવનગર બની શકે છે સાવજોનું બીજું ઘર

તેમણે કહ્યું છે કે, આ વિસ્તારમાં 53 જેટલા સિંહ જોવા મળ્યા છે, કે જેમની ચહલ-પહલમાં વધારો જોવા મળ્યો છે. સામાન્ય રીતે મુખ્ય સિંહ અભ્યારણ્ય ગીર નેશનલ પાર્ક છે, પરંતુ આ વિસ્તાર તેનાથી અલગ છે.
તેમણે કહ્યું કે, હાલના સમયે સિંહો ગીર નેશનલ પાર્ક, પાનિયા અભ્યારણ્યમાં વહેંચાયેલા છે અને અન્ય છ સેટેલાઇટ લાયન પોપ્યુલેશન કે જે કોર પોપ્યુલેશન સાથે કોરિડોર્સ સાથે જોડાયેલા છે. સેટેલાઇટ લાયન પોપ્યુલેશન અંગે તેમણે કહ્યું કે, ગીર અભ્યારણ્યથી 65 કિમી દૂર ભાવનગરમાં શેત્રુંજી નદીના વિસ્તારમાં છે અને જે કોર પોપ્યુલેશન સાથે સીધા જોડાયેલા નથી.












Click it and Unblock the Notifications
