દુષ્કર્મ બાદ મહિલાની હત્યામાં પરિવારને ન્યાય અપાવવા એસપીજીએ ઝંપલાવ્યું
ભાવનગર નજીકના ગારિયાધારના માંડવીમાં આશરે અઢાર દિવસ પહેલા એક મહિલા પર દુષ્કર્મ ગુજારી અને તેની હત્યા કરી નાખવામાં આવી હતી...
ભાવનગર નજીકના ગારિયાધારના માંડવીમાં આશરે અઢાર દિવસ પહેલા એક મહિલા પર દુષ્કર્મ ગુજારી અને તેની હત્યા કરી નાખવામાં આવી હતી.

આ મહિલાને ન્યાય અપાવવા સરદાર પટેલ ગ્રુપ એસપીજીએ ઝંપલાવ્યું છે. એસપીજીના આગેવાનોએ પીડિતા મહિલાના પરિવારની મુલાકાત લઇને તેને ન્યાય અપાવવા માટે સરકારને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતુ. એસપીજીના લાલજી પટેલે ચીમકી ઉચ્ચારી હતી કે જો મહિલા પર દુષ્કર્મ ગુજારી તેની હત્યા કરનારને ઝડપથી પકડીને સજા કરવામાં નહી આવે તો તેઓ આંદોલન કરશે.
More From
-
Weather News: UP-MP સહિત 9 રાજ્યોમાં Rain Alert, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આફત, જાણો હવામાન વિભાગની આગાહી -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત







Click it and Unblock the Notifications
