અમદાવાદમાં ત્રણ માળની ઇમારત ધરાશાઇ, પાંચના મોત
અમદાવાદ, 26 જુલાઇ : ગુજરાતમાં અમદાવાદમાં આજે સવારે એક ત્રણ માળની નિર્માણાધીન ઇમારત ધરાશાઇ થઇ જતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં એક મહિલા સહિત પાંચ લોકોના મોત નિપજ્યા છે. તથા સાત અન્યને ગંભીર ઇજા પહોંચી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કેટલાંક લોકો હજી પણ કાટમાળમાં ફસાયેલા છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે ઘટના કાલુપુર વિસ્તારની ગીચ વસ્તી ધરાવતી ગલીઓમાં આવેલી સોદાગરની પોળમાં બની છે.

ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું કે ઇમારતમાં ફસાયેલા તમામ લોકોને હેમખેમ બહાર કાઢી લેવાયા છે. જોકે ઘટનાને પગલે સ્થળ પર આવી પહોંચેલા ડેપ્યુટી મ્યુનિસિપાલ કમિશ્નર આઇ આર પટેલે જણાવ્યું કે દુર્ઘટનાગ્રસ્ત ઇમારતનું નિર્માણ ગેરકાયદેસર રીતે કરવામાં આવી રહ્યું હતું. તેમણે જણાવ્યું કે આ ઘટનાની તપાસ કરાવવામાં આવશે.
More From
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી







Click it and Unblock the Notifications
