ઓખીથી અમદાવાદ અને અમરેલીમાં વરસાદ
ઓખી વાવાઝોડું નબળું પડ્યુ છે પરંતુ તેની અસર ગુજરાતમાં વર્તાવા લાગી છે અને વાદળ છાયા વાતાવણ વચ્ચે અમરેલી તથા અમદાવાદના આસપાસના વિસ્તારોમાં છાંટા પડ્યા હતા
ઓખી વાવાઝોડું નબળું પડ્યુ છે પરંતુ તેની અસર ગુજરાતમાં વર્તાવા લાગી છે અને વાદળ છાયા વાતાવણ વચ્ચે અમરેલી તથા અમદાવાદના આસપાસના વિસ્તારોમાં છાંટા પડ્યા હતા અને કેટલાક ઠેકાણે માવઠા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે ઓખી વાવાઝોડું પ્રર્તિ કલાક 14થી 15 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે ઉમેર્યુ હતું કે આ વાવાઝોડાની અસર હેઠળ આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ તેમજ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.આ અસર હેઠળ અમરેલી અને આસપાસના વિસ્તારોમાં છાંટા પડવાથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.

તેમજ સેટેલાઇટ ઇમેજ પ્રમાણે વાવાઝોડુ મુંબઇના દરિયા કિનારાથી 810 કિલોમીટર અને સુરતના દરિયાકિનારાથી 1000 કિલોમીટર દૂર છે. વેરી સિવિયર સાયકલોન ઓખીના કારણે તેના કેન્દ્રની આસપાસ 130થી 140 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. આ વાવાઝોડુ આગળ વધીને નબળું પડશે.સાથે જ અમદાવાદમાં પણ આજે સવારથી જ વાદળ છાયું અને માવઠા જેવું વાતાવરણ સર્જાયું છે.
-
Dhurandhar 2 BO Collection Day 13: 1400 કરોડને પાર ‘ધુરંધર 2’, બોક્સ ઓફિસ પર 13માં દિવસે રચ્યો ઈતિહાસ -
બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 મહિલાઓના મોત -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ









Click it and Unblock the Notifications
