નારાયણના ગુનાહો પરથી પડદો ઉઠાવી રહી છે સાંઇની પત્ની
સૂરત, 19 નવેમ્બર: કહેવાય છે કે ખરાબ સમય ચાલતો હોય ત્યારે પોતાના પણ સાથે છોડી દે છે અને હાલમાં કંઇક આસારામ અને નારાયણ સાંઇની સાથે થઇ રહ્યું છે. સૂરતની બે સગી બહેનો સાથે રેપ કેસના મુદ્દે ફસાયેલા અને ભાગેડૂ જાહેર કરવામાં આવેલા નારાયણ સાંઇની જાણકારી આપનારને પાંચ લાખ રૂપિયાનું ઇનામ મળશે એમ સૂરત પોલીસે એલાન કર્યું છે. હવે નારાયણ સાંઇના સંબંધી ધીરે-ધીરે પોલીસના શકંજામાં પહોંચીને તેમની વિરૂદ્ધ સાક્ષી આપી રહ્યાં છે.
આ કેસમાં નારાયણ પોલીસની પત્ની પણ પાછળ રહી નથી. સૂરત પોલીસના સમન્સ બાદ નારાયણ સાંઇની પત્ની જાનકી સોમવારે ઇન્દોરથી સૂરત પહોંચી અને સૂરત પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોધાવ્યું.

નારાયણ સાંઇની પત્નીનું નિવેદન નોંધાવ્યા બાદ જ નારાયણ સાંઇના ચરિત્ર પર અને તેમના વ્યક્તિગત ધંધા વિશે ઘણા ખુલાસા થવાની સંભાવના વધી ગઇ છે, જો કે નારાયણ સાંઇ અને તેમની પત્ની વચ્ચે છુટાછેડાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. એવામાં એ પણ જોવાનું રહશે કે તેમના નિવેદનથી કેટલી સાચી મળશે. જો કે સૂરત પોલીસે સ્પષ્ટ કરી દિધું છે કે નારાયણ સાંઇના ભાગવામાં તેમની પત્નીનું કોઇ કનેક્શન હોય ન શકે. પરંતુ તેમની સાથે દાખલ કરવામાં આવેલા કેસને લઇને પૂછપરછ કરી શકાય છે.
કહેવામાં આવે છે કે પોલીસ નારાયણ સાંઇની પત્ની જાનકીને કેસમાં સાક્ષી બનાવશે. બીજી તરફ પૂછપરછ બાદ જાનકીએ નારાયણ સાંઇ વિરૂદ્ધ કંઇપણ બોલવાની મનાઇ કરી દિધી છે, પરંતુ તેના વકીલે કહ્યું છે કે સૂરત પોલીસના સમન્સના આધારે પૂછપરછ માટે જાનકીને બોલાવવામાં આવી હતી. આનાથી નારાયણ સાંઇની પ્રોપટીની જાણકારી તો નહી પરંતુ નારાયણ સાંઇના ગુનાઓની જાણકારી જરૂર આપી છે.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
