ભારતમાં 66 આકંતવાદી સંગઠનો સક્રિય
નવી દિલ્હી, 28 ઓગસ્ટ : ભારત સરકારે સંસદની નીચલા ગૃહ એટલે કે લોકસભામાં સૂચિત કર્યું છે કે એક અભ્યાસના પરિણામો દર્શાવે છે કે ભારત દેશમાં વર્તમાન સમયમાં અંદાજે 66 આતંકવાદી અને અલગતાવાદી સંગઠનો સક્રિય છે. તેમાંથી અંદાજે 34 એટલે કે અડધાથી વધારે સંગઠનો દેશના ઉત્તર પૂર્વી રાજ્ય મણિપુરમાં કામ કરી રહ્યા છે.
દેશમાં સૌથી સક્રિય કહી શકાય તેવા તમામ આતંકવાદી સંગઠનોએ જમ્મુ કાશ્મીરમાં પોતાના મૂળિયા ખૂંપાવી રાખ્યા છે. આ સંગઠનોને પાકિસ્તાનના ઉદ્રવાદીઓ અને સંગઠનોનું સમર્થન પ્રાપ્ત છે. પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો પાસેથી ભારતીય આતંકવાદીઓ અને ઉગ્રવાદી સંગઠનોને પૈસા અને હથિયાર ઉપરાંત તાલીમ પણ મળે છે.

દેશમાં અન્ય જે સ્થળોએ આતંકલવાદી સંગઠનો સક્રિય છે તેમાં આસામ, મેઘાલય, નાગાલેન્ડ અને પંજાબનો સમાવેશ થાય છે. આ સંગઠનો વિવિધ આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપવાની વ્યવસ્થા કરે છે.
આ ઉપરાંત આ સંગઠનો દાણચોરી, નકલી ચલણને ઘૂસાડવું વગેરે જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં પણ સંકળાયેલા હોય છે. હાલ સરકાર તેમની પ્રવૃત્તિઓ પર 24 કલાક નજર રાખી રહી છે. આ માટે ખાસ કાર્યક્રમ શરૂ કરવામાં આવનાર છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
