બંગાળમાં ભાજપ માટે કામ કરશે આમ આદમી પાર્ટી

જી હાં ભાજપે એલાન કરી દિધું છે કે પશ્વિમ બંગાળમાં આમ આદમી પાર્તીની રાજ્ય એકમ હવે ખતમ થઇ જશે કારણ કે બધા સભ્યો ભાજપમાં જોડાઇ ગયા છે. રાજ્યના ભાજપ અધ્યક્ષ રાહુલ સિંહાએ જાણકારી આપી કે આમ આદમી પાર્ટી હવે ખતમ થઇ ગઇ છે. તેના બધા સભ્યો અમારી પાર્ટીમાં જોડાઇ જવાનો નિર્ણય કર્યો છે.
જ્યાં ભાજપ આપના ખાત્માનો દાવો કરી રહી છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ તેનું ખંડન કર્યું છે. રાષ્ટ્રીય પરિષદના સભ્યો પ્રિંસ પાઠકે આવા સમાચારોને નકારી કાઢતાં કહ્યું હતું કે મોટાભાગના સભ્યો સક્રિય થઇને કામ કરી રહ્યાં છે અને કેટલાક લોકો ભાજપમાં જોડાઇ ગયા છે.
તો બીજી તરફ આપના દાવાઓની પોલ ખોલતાં આમ આદમી પાર્ટીના નેતા મહબૂબ જાફરીએ આરોપ લગાવ્યો છે કે કેન્દ્રિય નેતૃત્વના કારણે જ પશ્વિમ બંગાલમાં પાર્ટી તૂટી રહી છે. મહબૂબ જાફરીએ કહ્યું કે મોટી સંખ્યામાં પાર્ટી કાર્યકર્તા પોતાની સદસ્યતા છોડીને ભાજપમાં જોડાઇ રહ્યાં છે. તમને જણાવી દઇએ કે આમ આદમી પાર્ટીએ પશ્વિમ બંગાળમાં ચાર સીટો પર ચૂંટણી લડી હતી અને બધી સીટો પર તેની ડિપોઝીટ જપ્ત થઇ ગઇ હતી.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી









Click it and Unblock the Notifications
