કેન્દ્ર સાથે વિવાદને કારણે આરબીઆઇ ગવર્નર રાજીનામુ આપી શકે છે
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને કેન્દ્ર સરકાર વચ્ચે જે રીતે તકરાર ખુલીને સામે આવી છે. ત્યારપછી આરબીઆઇ ગવર્નર ઉર્જિત પટેલ પોતાના પદથી રાજીનામુ આપી શકે છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને કેન્દ્ર સરકાર વચ્ચે જે રીતે તકરાર ખુલીને સામે આવી છે. ત્યારપછી આરબીઆઇ ગવર્નર ઉર્જિત પટેલ પોતાના પદથી રાજીનામુ આપી શકે છે. સૂત્રો અનુસાર સરકાર સાથે વિવાદ જાહેર થયા પછી ઉર્જિત પટેલ રાજીનામુ આપવાની તૈયારી કરી રહ્યા છે. ધ્યાન આપવા જેવી બાબત છે કે જે રીતે આરબીઆઇ ડેપ્યુટી ગવર્નરે કેન્દ્ર સરકાર પર કેન્દ્રીય બેંક પર દબાણ કરવાનો આરોપ લગાવ્યો હતો ત્યારપછી આ આખો મામલો મીડિયામાં આવી ગયો.

ખરેખર આ પ્રકારની રિપોર્ટ સામે આવી છે કે સરકાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સેક્શન 7 લાગુ કરી શકે છે. તેના અનુસાર સરકારને અધિકાર છે કે તેઓ આરબીઆઇ ગવર્નરને ગંભીર અને જનતા સાથે જોડાયેલા મુદ્દાઓ પર કામ કરવા માટે નિર્દેશ આપી શકે છે. આ સેક્શનનો દેશની આઝાદી પછી આજ સુધી ઉપયોગ નથી કરવામાં આવ્યો. એવી પરિસ્થિતિમાં જો સરકાર તેનો ઉપયોગ કરે છે તો આરબીઆઇ ગવર્નર ઉર્જિત પટેલ તેમના પદથી રાજીનામુ આપી શકે છે.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે RBIને પૂછ્યું, લોકોને ઓછા વ્યાજ દરનો ફાયદો કેમ નથી મળતો?
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
