કેજરીવાલને અણ્ણાનું સમર્થન, કાનૂની તપાસ થવી જોઇએ
અણ્ણાએ જણાવ્યું હતું કે એ ખરાબ વાત છે કે સરકાર નાના લોકોને નિશાના પર લઇ રહી છે, પરંતુ મોટા લોકોની સામે કઇ નથી કરતી. અણ્ણાએ જણાવ્યું કે આ મામલે માત્ર સરકારી તપાસ નહીં પરંતુ કાનૂની તપાસ થવી જોઇએ. ઉલ્લેખનીય છે કે અણ્ણા હજારે આજે દિલ્લી ખાતે પાતાની નવી પાર્ટી સાથે મીટીંગ કરશે. જેમાં કિરણ બેદી અને મેધા પાટકર જેવા કાર્યકરોની હાજરી રહેશે.
કેજરીવાલે શુક્રવારે ફોડ્યો હતો ચોથો બોમ્બ
કેજરીવાલે શુક્રવારે ચોથો અણુબોમ્બ ફોડી વિદેશમાં ભારતીય ઉદ્યોગપતિઓના કાળા નાણાંની માહિતી છતી કરી હતી. જેને અણ્ણા હઝારેએ સમર્થન આપ્યુ હતું. કોનું કેટલું કાળું નાણું વિદેશી બેન્કમાં છે તેની માહિતી આ પ્રમાણે છે.
મુકેશ
અંબાણી
-
100
કરોડ
રૂપિયા
અનિલ
અંબાણી
-
100
કરોડ
રૂપિયા
મોર્ટેક્સ
સોફ્ટવેર
પ્રા.લિ.
-
2100
કરોડ
રૂપિયા
રિલાયન્સ
ઇન્ડસ્ટ્રીઝ
લિ.
-
500
કરોડ
રૂપિયા
સંદીપ
ટંડન
-
125
કરોડ
(ઇન્કમ
ટેક્સના
અધિકારી
હતા)
રૂપિયા
અનુ
સંદીપ
ટંડન
-
125
કરોડ
(ઉનાવથી
કોંગ્રેસના
એમપી
છે)
રૂપિયા
કોકિલા
ધીરુભાઇ
અંબાણી
-
ડિસે.
2012માં
કોઇ
બેલેન્સ
નહીં
નરેશ
કુમાર
ગોયલ
-
80
કરોડ
રૂપિયા
આનંદ,
રતન,
પ્રદીપ
ચંદન
-
ડાબર
ફેમિલી
બિરલા
ફેમિલીની
પણ
રકમ