હવે કેજરીવાલના નિશાના પર હશે ન્યાયપાલિકા

કેજરીવાલની વાતો પર ધ્યાન આપીએ તો એક ટીવી ચેનલ સાથે વાતચીત દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે તે આરોપોને લઇને અદાલતમાં કેમ નથી જતા, તો આ અંગે કેજરીવાલે કહ્યું કે, સરકાર એ જ ઇચ્છે છે, જેથી તે બધુ પોતાની મરજી પ્રમાણે કરાવી શકે. તેમણે કહ્યું કે ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનના કાર્યકર્તાઓ અને વકીલ પ્રશાંત ભૂષણ ન્યાયપાલિકાના મુદ્દે મીડિયાને સંબોધિત કરશે.
નોંધનીય છે કે શુક્રવારે અરવિંદ કેજરીવાલે સ્વિસ બેન્કમાં જમા ભારતના નાણા અંગે ખુલાસો કરતા કહ્યું કે તેમાં તમામ ભારતીયોના એકાઉન્ટ છે. જેની યાદી આપણા દેશની સરકારને મળી. આ લોકોના કેટલા પૈસા જમા હતા, એ યાદી ભારત સરકારને મળી, પરંતુ સરકારે કોઇ પગલાં ભર્યા નથી. ખુલાસાના દોરમાં અરવિંદ કેજરીવાલે આ વખતે પણ રિલાયન્સ કંપનીને ઘેરી સાથોસાથ એચએસબીસી બેન્ક પર પણ ચોંકવાનારા આરોપો લગાવ્યા. કેજરીવાલે ખુલાસો કર્યો કે સ્વિસ બેન્કમાં અનિલ અંબાણી અને મુકેશ અંબાણીના 100-100 કરોડ રૂપિયા છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
