For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિવેક તિવારી મામલે 'હિંદુની હત્યા' ટ્વીટ પર કેજરીવાલ ઘેરાયા, ભાજપી નેતાએ કરી ફરિયાદ

વિવેક તિવારી મામલે 'હિંદુની હત્યા' ટ્વીટ પર કેજરીવાલ ઘેરાયા, ભાજપી નેતાએ કરી ફરિયાદ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ વિવેક તિવારી હત્યાકાંડ મામલે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કરેલા ટ્વીટે બબાલ મચાવી છે. ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે સીએમ કેજરીવાલ વિરુદ્ધ તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અશ્વિની ઉપાધ્યાયે કેજરીવાલ વિરુદ્ધ આઈપીસીની કલમ 153A, 295A, 504 અને આઈટી એક્ટની કલમ 67 અંતર્ગત ફરિયાદ નોંધાવી છે.

કેજરીવાલના ટ્વીટ પર ઘમાસાણ

કેજરીવાલના ટ્વીટ પર ઘમાસાણ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું હતું કે વિવેક તિવારી તો હિંદુ હતો પછી એને કેમ માર્યો? કેજરીવાલે કહ્યું કે ભાજપના નેતા દેશભરમાં છોકરીઓનો રેપ કરતા ફરે છે, તેઓ હિંદુઓ માટે હિતરક્ષક નથી, જો સત્તા મેળવવા માટે હિંદુઓનું ખુન કરવું પડે તો તેઓ બે મિનિટ પણ નહિ વિચારે.

સીએમ યોગી સાથે મુલાકાત બાદ વિવેક તિવારીની પત્નીને મળ્યા 4 આશ્વાસનસીએમ યોગી સાથે મુલાકાત બાદ વિવેક તિવારીની પત્નીને મળ્યા 4 આશ્વાસન

અશ્વિની ઉપાધ્યાયે કેસ કર્યો

 લખનઉ શૂટઆઉટ બાદ લાગ્યાં પોસ્ટર- પોલીસ અંકલ પ્લીઝ ગોળીના મારતા લખનઉ શૂટઆઉટ બાદ લાગ્યાં પોસ્ટર- પોલીસ અંકલ પ્લીઝ ગોળીના મારતા

કલ્પનાએ પણ કહ્યું- આ મામલાને ધર્મ સાથે ન જોડો

કલ્પનાએ પણ કહ્યું- આ મામલાને ધર્મ સાથે ન જોડો

જણાવી દઈએ કે વિવેકની પત્નીએ પણ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કરેલ ટ્વીટની આકરી પ્રતિક્રિયા આપી હતી. એમણે કહ્યું કે અરવિદ કેજરીવાલે આવું ટ્વીટ નહોતું કરવું જોઈતું. હું કેવા હાલાતમાંથી પસાર થઈ રહી છું તેઓ નથી જાણતા, મારા પતિના મૃત્યુ પર કોઈપણ પ્રકારની રાજનીતિ ન થવી જોઈએ, તેઓ આ મામલાને જાતિ અને ધર્મ સાથે ન જોડે.
આ પણ વાંચો- કેજરીવાલનો ભાજપને સવાલ, વિવેક તો હિન્દૂ હતો, તેને કેમ માર્યો?

English summary
vivek tiwari murder: Lawyer Ashwini Upadhyay lodged complaint against arvind kejriwal over his remark
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X