પ્રધાનમંત્રીએ મહાબોધિ સીરિયલ બ્લાસ્ટની કરી નિંદા

પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી આવેલા નિવેદન અનુસાર મનમોહન સિંહે બોધગયામાં પવિત્ર મહાબોધિ મંદિરમાં વિસ્ફોટની કડક શબ્દોમાં નિંદા કરી છે. તેમણે જણાવ્યું છે કે અમારી મિશ્રિત સંસ્કૃતિ અને પરંપરા આપણને બધા જ ધર્મોનું સન્માન કરવાની શીખવે છે અને ધાર્મિક સ્થળો પર આવા હુમલાઓને ક્યારેય સાખી લેવામાં આવશે નહી.
પ્રધાનમંત્રીએ હુમલામાં ઘાયલ થયેલા લોકોને સ્વસ્થ થવાની કામના કરી છે. ઉલ્લેખનીય છે કે બોધગયામાં આજે સવારે મહાબોધિ મંદિરની અંદર અને બહાર 9 બોમ્બ વિસ્ફોટ થયા જેમાં બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
કોંગ્રેસ મહાજચિવ અને મીડિયા વિભાગના પ્રભારી અજય માકને કહ્યું કે અમે આ ભયાનક ઘટનાની નિંદા કરી છે. હું રાજ્ય સરકાર અને અન્ય એજન્સીઓના દોષિઓને ટૂંક સમયમાં ન્યાયના કઠઘરામાં લાવવાનો આગ્રહ કરું છું. અમે પણ ઘાયલોને ટૂંક સમયમાં સ્વસ્થ થવાની કામના કરીએ છીએ.
More From
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
