બેંગ્લોર વિસ્ફોટથી ભાજપને થશે ફાયદોઃ શકીલ અહેમદ

ભાજપે શકીલ અહેમદના નિવેદન પર પલટવાર કરતા કહ્યું છે કે, શકીલ અહેમદે આ પ્રકારનું નિવેદન આપવું જોઇતું નહોતું. તેમણે કોંગ્રેસ પર વિસ્ફોટને લઇને રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે.
ભાજપના શાહનવાઝ હુસૈને પ્રશ્ન ઉઠાવ્યો છે કે, શકીલ અહેમદ એવું કહીં રહ્યાં છે કે વિસ્ફોટથી ભાજપને ફાયદો થશે તો શું દેશમાં જેટલાં પણ વિસ્ફોટ થયાં છે તેનાથી કોંગ્રેસને ફાયદો થયો છે?
નોંધનીય છે કે, બેંગલોર ખાતે બુધવારે સવારે ભાજપનાની બહાર એક ધડાકો થયો છે. આ ધડાકામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ધડાકો થતા જ બેંગ્લોરમાં અફરા-તફરી મચી ગઈ છે. બેંગ્લોરના મલ્લેશ્વર વિસ્તારમાં આ બ્લાસ્ટ થયો છે. જેમાં 3 ગાડીઓમાં આગ લાગી છે. આ બોમ્બ મારૂતિ ઓમની કારમાં રાખવામાં આવ્યો હતો. આ બોમ્બ ધમાકામાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે, જ્યારે 15 વધુ લોકોને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
-
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Petrol Diesel Price: 2 એપ્રિલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: UP-દિલ્હી સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026: KKRએ જીત્યો ટોસ, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, જાણો ક્યારે લેવાશે પરિક્ષા? -
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની સંભાવના -
કેજરીવાલે પત્ર લખીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળવાનો સમય માંગ્યો, જાણો કેમ? -
Gold Rate Today: 2 એપ્રિલના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
KKR vs SRH: હૈદરાબાદની શાનદાર જીત, કોલકાતાને 65 રનથી હરાવ્યું -
Karmayogi Saptah: શું છે પીએમ મોદીનું 'કર્મયોગી' વિઝન? સરકારી કામકાજ માટે આપ્યો સેવાનો સર્વોચ્ચ મંત્ર










Click it and Unblock the Notifications
