ભાજપે શરૂ કરી અટલ સંદેશ યાત્રા

તેમણે રાજ્ય સરકારની કાયદો વ્યવસ્થા અને કેન્દ્ર સરકારના ભ્રષ્ટાચાર, ગોટાળા, મોંઘવારી અને દેશની સુરક્ષાને લઇને કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી. તેમણે કહ્યું કે આ સભામાં અટલજીના શાસનકાળ અને ભારતીય જનતા પાર્ટીની ઉપલબ્ધિઓનો સંદેશ જનતા સુધી પહોંચાડવી અને વર્તમાન કેન્દ્ર સરકાર અને પ્રદેશ સરકારનો ભ્રષ્ટાચાર, મોંઘવારી અને જનવિરોધી તૃષ્ટિકરણની નીતિઓને ઉજાગર કરવા આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
આ યાત્રા 3થી ચાર ચરણોમાં થશે. 29 માર્ચથી 1 એપ્રિલ સુધી પ્રથમ ચરણની યાત્રા શરૂ થઇ ચૂકી છે અને દ્વિતિય ચરણની યાત્રા 6થી 10 એપ્રિલ સુધી થશે. 10 એપ્રિલે દેવરિયા લોકસભાના રામપુર કારખાના વિધાનસભામાં આ યાત્રાનું સમાપન થશે. આ યાત્રામાં ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ કલરાજ મિશ્ર અને પ્રદેશ અધ્યક્ષ ડો. લક્ષ્મીકાંત વાજપાયીનું માર્ગદર્શન પ્રાપ્ત થશે.












Click it and Unblock the Notifications
