ભાજપે શરૂ કરી અટલ સંદેશ યાત્રા

atal-bihari-vajpayee
લખનઉ, 30 માર્ચઃ ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પોતાના પુરોધાપુરુષ એવં પુર્વ પ્રધાનમંત્રી અટલના નામના ગુણગાન ગાવવાની શરૂ કરી દીધી છે. એટલા માટે જ પાર્ટીના પુર્વ પ્રદેશ અધ્યક્ષ સુર્ય પ્રતાપ શાહીના નેતૃત્વમાં શુક્રવારે દેવરિયામાં તરકુલ્વામાં અટલ સંદેશ યાત્રાનો પ્રારંભ કર્યો. આ તકે સભાને સંબોધિત કરા પુર્વ પ્રદેશ અધ્યક્ષ સુર્ય પ્રતાપ શાહીએ અખિલેશ સરકારની સાથો-સાથ કેન્દ્ર સરકારને પણ નિશાન બનાવી.

તેમણે રાજ્ય સરકારની કાયદો વ્યવસ્થા અને કેન્દ્ર સરકારના ભ્રષ્ટાચાર, ગોટાળા, મોંઘવારી અને દેશની સુરક્ષાને લઇને કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી. તેમણે કહ્યું કે આ સભામાં અટલજીના શાસનકાળ અને ભારતીય જનતા પાર્ટીની ઉપલબ્ધિઓનો સંદેશ જનતા સુધી પહોંચાડવી અને વર્તમાન કેન્દ્ર સરકાર અને પ્રદેશ સરકારનો ભ્રષ્ટાચાર, મોંઘવારી અને જનવિરોધી તૃષ્ટિકરણની નીતિઓને ઉજાગર કરવા આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

આ યાત્રા 3થી ચાર ચરણોમાં થશે. 29 માર્ચથી 1 એપ્રિલ સુધી પ્રથમ ચરણની યાત્રા શરૂ થઇ ચૂકી છે અને દ્વિતિય ચરણની યાત્રા 6થી 10 એપ્રિલ સુધી થશે. 10 એપ્રિલે દેવરિયા લોકસભાના રામપુર કારખાના વિધાનસભામાં આ યાત્રાનું સમાપન થશે. આ યાત્રામાં ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ કલરાજ મિશ્ર અને પ્રદેશ અધ્યક્ષ ડો. લક્ષ્મીકાંત વાજપાયીનું માર્ગદર્શન પ્રાપ્ત થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X