મોદીને ચૂંટણી પ્રચારની કમાન સંભવન નહીં: સિન્હા

સિન્હાએ એક સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું છે કે આવા નિર્ણય કરવા માટે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી ઘણો મોટો એકમ છે. ભાજપે પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે આવા મુદ્દાઓ પર સંસદીય બોર્ડમાં નિર્ણય કરવામાં આવશે. તેમને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે શું ગોવાની બેઠકમાં નેતૃત્વનો મુદ્દો પ્રમુખ હશે, તો તેમણે કહ્યું કે સંસદીય બોર્ડ આ પ્રકારના મુદ્દાઓ પર ચર્ચા અને નિર્ણય કરવા માટે અધિકૃત છે.
સિન્હાએ કહ્યાં અનુસાર બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીમાં દેશની આર્થિક અને રાજનીતિક સ્થિતિ પર ચર્ચા થશે અને વિદેશ નીતિને પણ સંજ્ઞાન કરવામાં આવશે. એ પ્રશ્ન પર કે 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના નેતા કોણ હશે, તો તેમણે કહ્યું કે, આ પ્રશ્ન પર હજુ કોઇ વિચાર નહીં કરાય. જ્યાં સુધી નેતૃત્વનો પ્રશ્ન છે તો યોગ્ય સમયે તેનો નિર્ણય કરવામાં આવશે.
સૌથી લોકપ્રિય નેતા હોવાના કારણે સામાન્ય ચૂંટણીમાં મોદી પક્ષનું નેતૃત્વ કરશે, તેના જવાબમાં તેમણે કહ્યું છે કે, હાલ આ બાબતને સંસંદીય બોર્ડ પર છોડું છું. સિન્હાએ એ વાતનો સ્વિકાર કર્યો છે કે, ભાજપ માટે એ જરૂરી છે કે તે એકતા દર્શાવે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
