PM પદ માટે નરેન્દ્ર મોદીના પ્રશંસકો NDA-BJP ને તોડવા માંગે છે : તોગડિયા

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) તરફથી આગામી લોકસભા ચુંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવાના અને વીએચપી દ્રારા તેમનું સર્મથન કરવાના મુદ્દે પ્રવીણ તોગડિયાએ કહ્યું હતું કે વડાપ્રધાનની પસંદગી તો ચુંટણીમાં બહુમત મેળવનાર પાર્ટીના સાંસદો દ્રારા કરવામાં આવે છે.
ડૉક્ટર પ્રવીણ તોગડિયાનું કહેવું છે કે 'સામાન્ય રીતે વડાપ્રધાનની ચુંટણી લોકસભામાં બહુમત મેળવનાર રાજકીય પક્ષના ચૂંટાયેલા સભ્યો દ્રારા લોકતાંત્રિક રીતે કરવામાં આવે છે. જ્યારે તેમને ભારપૂર્વક પૂછવામાં આવ્યું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ માટે વીએચપી સમર્થન કરે છે નહી, તો તેમને કહ્યું હતું કે 'અમે કોઇ વ્યક્તિ કે પાર્ટીનો વિરોધ કરતા નથી. અને ફક્ત હિન્દૂ જાગરણ અને ઉત્થાન માટે કામ કરીએ છીએ.' પ્રવિણ તોગડિયાએ કહ્યું હતું કે ' જે હિન્દૂના હિતની વાત કરશે, તે દેશ પર રાજ કરશે. અને આ એક નિરંતર ચાલનારી પ્રક્રિયા છે, જેને પૂરી કરવામાં ઘણી પેઢીઓ લાગી જશે.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
